Dharma Sangrah

International Yoga Day 2019- સારું પાચન તંત્ર અને બ્લ્ડ સર્કુલેશન માટે કરવું વજ્રાસન, જુઓ PM મોદીનો આ એનિમેટેડ વીડિયો

Webdunia
ગુરુવાર, 13 જૂન 2019 (12:57 IST)
PM નરેન્દ્ર મોદીના યોગાસનની સીરીજમાં આજે વજ્રસન કરવાના તરીકા, તેના ફાયદા અને સાવધાનીઓ વિશે જણાવ્યું છે. પીએમ મોદીના યોગાસનની આ એનિમેશન સીરીજ છે. તેને તેમના અધિકારિક ટ્વિટર હેંડલ @narendramodi થી YogaDay2019 હેશટેગની સાથે ટ્વીટ કરાઈ રહ્યું છે. 
<

Better blood circulation and digestive system are two of the many benefits of Vajrasana.

Do you practice this Asana?

If not, what are you waiting for! #YogaDay2019 pic.twitter.com/vqd3rKs3bW

— Narendra Modi (@narendramodi) June 13, 2019 >
પીએમ મોદીના યોગાસનની આ સીરીજ 5 જૂનથી શરૂ થઈ હતી. તેમાં રોજ એક આસન કરવાના તરીકો, તેના ફાયદા અને સાવધાનીઓ વિશે જણાવ્યું છે. આ સીરીજમાં અત્યાર સુધી 8 આસનના વિશે જણાયું છે. આજનો વીડિયો પીએનના ટ્વિટર હેંડલથી સવારે 6.40 વાગ્યે પોસ્ટ કર્યું. 
 
સવારે 9.30 વાગ્યેથી તેને 36.1 હજાર વાર જોવાઈ લીધુ છે. 
આ એનિમેટેડ વીડિયોમાં વજ્રસન કરવાની દરેક બારીકીને સારી રીતે દર્શાવ્યું છે સાથે જ તેના ફાયદા વિશે પણ વિસ્તારથી સમજાવ્યું છે. મોદીએ ટ્વીટ કર્યુ વજ્રાસન કરવાના બે લાભ , બ્લ્ડ સર્કુલેશન સરખું અને પાચન તંત્ર, શું તમે પણ તેના અભ્યાસ કરો છો, જો નહી તો શું વાતની રાહ જોઈ રહ્યા છો? 
શું છે વજ્રાસન 
આ યોગ આસનનો નામ આ આસનને કરતા સમયે બનેલા આકારથી નિકળે છે.  હીરાના આકાર કે પછી વજ્રનો આકાર, તેને વજ્રાસનનો નામ આપે છે. વજ્રાસનમાં બેસીને તમે પ્રાણાયામ કરી શકો છો. 
વજ્રાસનના ફાયદા 
આ આસનને કરવાથી પેટના નીચેના ભાગમાં લોહી સંચાર વધે છે જેનાથી પાચનમાં સુધાર હોય છે. ભોજન કર્યા પછી વજ્રાસનમાં બેસવાથી પાચન સારુ હોય છે. વધારે વાયુદોષ કે દુખાવોમાં આરામ મળે છે. પગ અને જાંઘની નસ મજબૂત હોય છે.
 
ઘૂટન અને એડીના સાંધા લચીલા હોય છે. ગઠિયાના રોગની શકયતા ઓછી હોય છે. વજ્રાસનમાં કરોડરજ્જુ ઓછા પ્રયાસથી ઓછી રહે છે. આ આસનમાં પ્રાણાયામ કરવું લાભકારી છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રવિન્દ્ર અને રીવાબાએ લીધા પીએમ મોદીના આશીર્વાદ: જનસેવાના મંત્ર સાથે મંત્રી રીવાબાની દિલ્હીમાં ખાસ મુલાકાત

Surat News: સાવધાન! બાથરૂમનું ગીઝર મોત બનીને આવ્યું: 5 કલાકમાં આખો પરિવાર કાળનો કોળિયો બન્યો

ગર્લફ્રેન્ડ સાથેની ખાનગી પળો પુખ્ત વયના લોકો માટે સામગ્રી બની, એડલ્ટ સાઇટ પર વિડિઓ વાયરલ

મહિલા બે યુવકો સાથે બેડમાં હતી... અચાનક, તેનો પતિ આવી પહોંચ્યો, અને પછી...

કયામત સુધી 'બાબરીનું માળખું ફરીથી બનાવવામાં આવશે નહીં' બારાબંકીમાં મુખ્યમંત્રી યોગીએ કહ્યું,

વધુ જુઓ..

ધર્મ

Budhwar Na Upay: બુધવારે કરો આ સહેલો ઉપાય, વેપારમાં થશે વધારો, નેગેટીવ એનર્જી થશે દૂર

Shri Janki Stotra: માતા સીતાને પ્રસન્ન કરવા માટે શ્રી જાનકી સ્તોત્રનો પાઠ કરો, તમારા દુ:ખ અને પીડા દૂર થશે

અક્ષય તૃતીયા પર ત્રણ દુર્લભ યોગ બની રહ્યા છે; લગ્ન, વાહન ખરીદી, ગૃહ પ્રવેશ કરવા અને સોના-ચાંદી ખરીદવા માટેના શુભ સમય વિશે જાણો

Bhavnath Mahadev Mela - ભવનાથનો મહાશિવરાત્રી મેળો: ગિરનારના ખોળામાં ભક્તિનો મહાકુંભ

Janaki Jayanti 2026 Vrat Katha: આજે ઉજવાશે જાનકી જયતિ, જરૂર વાંચો આ વ્રત કથા, સીતા માતાની મળશે અપાર કૃપા

આગળનો લેખ
Show comments