Webdunia - Bharat's app for daily news and videos

Install App

International Yoga Day 2019- સારું પાચન તંત્ર અને બ્લ્ડ સર્કુલેશન માટે કરવું વજ્રાસન, જુઓ PM મોદીનો આ એનિમેટેડ વીડિયો

Webdunia
ગુરુવાર, 13 જૂન 2019 (12:57 IST)
PM નરેન્દ્ર મોદીના યોગાસનની સીરીજમાં આજે વજ્રસન કરવાના તરીકા, તેના ફાયદા અને સાવધાનીઓ વિશે જણાવ્યું છે. પીએમ મોદીના યોગાસનની આ એનિમેશન સીરીજ છે. તેને તેમના અધિકારિક ટ્વિટર હેંડલ @narendramodi થી YogaDay2019 હેશટેગની સાથે ટ્વીટ કરાઈ રહ્યું છે. 
<

Better blood circulation and digestive system are two of the many benefits of Vajrasana.

Do you practice this Asana?

If not, what are you waiting for! #YogaDay2019 pic.twitter.com/vqd3rKs3bW

— Narendra Modi (@narendramodi) June 13, 2019 >
પીએમ મોદીના યોગાસનની આ સીરીજ 5 જૂનથી શરૂ થઈ હતી. તેમાં રોજ એક આસન કરવાના તરીકો, તેના ફાયદા અને સાવધાનીઓ વિશે જણાવ્યું છે. આ સીરીજમાં અત્યાર સુધી 8 આસનના વિશે જણાયું છે. આજનો વીડિયો પીએનના ટ્વિટર હેંડલથી સવારે 6.40 વાગ્યે પોસ્ટ કર્યું. 
 
સવારે 9.30 વાગ્યેથી તેને 36.1 હજાર વાર જોવાઈ લીધુ છે. 
આ એનિમેટેડ વીડિયોમાં વજ્રસન કરવાની દરેક બારીકીને સારી રીતે દર્શાવ્યું છે સાથે જ તેના ફાયદા વિશે પણ વિસ્તારથી સમજાવ્યું છે. મોદીએ ટ્વીટ કર્યુ વજ્રાસન કરવાના બે લાભ , બ્લ્ડ સર્કુલેશન સરખું અને પાચન તંત્ર, શું તમે પણ તેના અભ્યાસ કરો છો, જો નહી તો શું વાતની રાહ જોઈ રહ્યા છો? 
શું છે વજ્રાસન 
આ યોગ આસનનો નામ આ આસનને કરતા સમયે બનેલા આકારથી નિકળે છે.  હીરાના આકાર કે પછી વજ્રનો આકાર, તેને વજ્રાસનનો નામ આપે છે. વજ્રાસનમાં બેસીને તમે પ્રાણાયામ કરી શકો છો. 
વજ્રાસનના ફાયદા 
આ આસનને કરવાથી પેટના નીચેના ભાગમાં લોહી સંચાર વધે છે જેનાથી પાચનમાં સુધાર હોય છે. ભોજન કર્યા પછી વજ્રાસનમાં બેસવાથી પાચન સારુ હોય છે. વધારે વાયુદોષ કે દુખાવોમાં આરામ મળે છે. પગ અને જાંઘની નસ મજબૂત હોય છે.
 
ઘૂટન અને એડીના સાંધા લચીલા હોય છે. ગઠિયાના રોગની શકયતા ઓછી હોય છે. વજ્રાસનમાં કરોડરજ્જુ ઓછા પ્રયાસથી ઓછી રહે છે. આ આસનમાં પ્રાણાયામ કરવું લાભકારી છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

આગળનો લેખ
Show comments