Webdunia - Bharat's app for daily news and videos

Install App

ICC World Cup India vs Pak Match live મેચનો દરેક અપડેટ માત્ર એક કિલ્ક પર

Webdunia
રવિવાર, 16 જૂન 2019 (16:00 IST)
-
-પાકિસ્તાનના કપ્તાન સરફરાજ અહમદએ ભારત સામે વિશ્વ કપ લીગ મેચમાં રવિવારને ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો ફેસલો કર્યુ. મેચની દરેક અપડેટ ... 
Live Score Card જોવા  માટે ક્લિક કરો 
IND- 16/0 (4.0)
R Sharma :14 *, Lokesh Rahul : 2
PAK
Bowler : Mohammad Amir
-      ICC World Cup India vs Pak match live : રોહિત શર્મા અને કે એલ રાહુલએ કરી ભારતીય પારીની શરૂઆત 
-પાકિસ્તાનએ ભારત ટૉસ જીત્યાં અને પહેલાં બોલિંગ લીધી
-હોટલમાં પહોંચી ટીમ ઈંડિયા, જાણો કેવું છે મેનચેસ્ટરનો મોસમ?

-હવે થોડીજ વારમાં વર્લ્ડ કપ 2019નો મહામુકાબલો શરૂ થઈ જશે.  આમે સામે થશે બે ચિર પ્રતિદંદી ટીમ ભારત અને પાકિસ્તાન. મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉંડ પર થનાર મુકાબલાથી પહેલા આખી દુનિયા આ દુઆ કરી રહી છે કે આ મેચમાં વરસાદ રૂકાવટ ન નાખે. 
 
એક્યુવેદર ડૉટ કોમ મુજબ, મેનચેસ્ટરમાં સવારે 10 વાગ્યે(ભારતીય સમય બપોરે 2.30વાગ્યે) વરસાદ શરૂ થઈ જશે. ટૉસનો સમય પણ આ જ છે. એટલે કે સમયથી ટૉસ થવું પણ મુશ્કેલ છે. ત્યારબાદ વરસાદ રોકાઈ પણ જાય તો સ્થાનીય સમય મુજબ બપોરે 3 વાગ્યે અને સાંજે 5 થી 7 વાગ્યે આશરે વરસાદની શકયતા 50 ટકા થી વધારે જણાવી રહી છે. તેથી આખા 50 ઓવરનો મેચ થવું મુશ્કેલી લાગી રહ્યું છે. 
 
જણાવીએ કે વર્લડ કપમાં ભારત-પાકિસ્તાનના વચ્ચે 6 મુકાબલા થયા છે જેમાં દરેક વાર ભારત જ જીત્યું છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments