Biodata Maker

ICC World Cup India vs Pak Match live મેચનો દરેક અપડેટ માત્ર એક કિલ્ક પર

Webdunia
રવિવાર, 16 જૂન 2019 (16:00 IST)
-
-પાકિસ્તાનના કપ્તાન સરફરાજ અહમદએ ભારત સામે વિશ્વ કપ લીગ મેચમાં રવિવારને ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો ફેસલો કર્યુ. મેચની દરેક અપડેટ ... 
Live Score Card જોવા  માટે ક્લિક કરો 
IND- 16/0 (4.0)
R Sharma :14 *, Lokesh Rahul : 2
PAK
Bowler : Mohammad Amir
-      ICC World Cup India vs Pak match live : રોહિત શર્મા અને કે એલ રાહુલએ કરી ભારતીય પારીની શરૂઆત 
-પાકિસ્તાનએ ભારત ટૉસ જીત્યાં અને પહેલાં બોલિંગ લીધી
-હોટલમાં પહોંચી ટીમ ઈંડિયા, જાણો કેવું છે મેનચેસ્ટરનો મોસમ?

-હવે થોડીજ વારમાં વર્લ્ડ કપ 2019નો મહામુકાબલો શરૂ થઈ જશે.  આમે સામે થશે બે ચિર પ્રતિદંદી ટીમ ભારત અને પાકિસ્તાન. મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉંડ પર થનાર મુકાબલાથી પહેલા આખી દુનિયા આ દુઆ કરી રહી છે કે આ મેચમાં વરસાદ રૂકાવટ ન નાખે. 
 
એક્યુવેદર ડૉટ કોમ મુજબ, મેનચેસ્ટરમાં સવારે 10 વાગ્યે(ભારતીય સમય બપોરે 2.30વાગ્યે) વરસાદ શરૂ થઈ જશે. ટૉસનો સમય પણ આ જ છે. એટલે કે સમયથી ટૉસ થવું પણ મુશ્કેલ છે. ત્યારબાદ વરસાદ રોકાઈ પણ જાય તો સ્થાનીય સમય મુજબ બપોરે 3 વાગ્યે અને સાંજે 5 થી 7 વાગ્યે આશરે વરસાદની શકયતા 50 ટકા થી વધારે જણાવી રહી છે. તેથી આખા 50 ઓવરનો મેચ થવું મુશ્કેલી લાગી રહ્યું છે. 
 
જણાવીએ કે વર્લડ કપમાં ભારત-પાકિસ્તાનના વચ્ચે 6 મુકાબલા થયા છે જેમાં દરેક વાર ભારત જ જીત્યું છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Dayanand Saraswati Jayanti 2026: દયાનંદ સરસ્વતી જયંતી ? જાણો ધાર્મિક મહત્વ

Happy Hug Day: એક 'જાદુઈ જપ્પી' જે શબ્દો વિના ઘણું બધુ કહી જાય છે

Happy Hug Day Wishes In Gujarati - પ્રેમની ઝપ્પીનો અહેસાસ કરાવતી ગુજરાતી શાયરી મોકલીને પ્રિયતમને કહો Happy Hug Day

Hug Day 2026: દર વર્ષે હગ ડે કેમ ઉજવવામાં આવે છે? પ્રેમ વ્યક્ત કરવા માટે આલિંગનનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે વિશે જાણો.

દયાનંદ સરસ્વતી વિશે માહિતી

વધુ જુઓ..

નવીનતમ

ઉદિત નારાયણ પર લાગ્યો બળજબરીથી ગર્ભાશય કાઢવાનો આરોપ, પહેલી પત્નીએ કર્યો ખુલાસો, ફરિયાદ નોંધાઈ

ગોવિંદાએ કરણ જોહરને આપી ચેતાવણી, ગોવિંદા નામ મેરા, પર ભડક્યા અભિનેતા, બોલ્યા - રજનીકાંતની જેમ બધાની વચ્ચે પ્રસાદ આપીશ

રણવીર સિંહના ઘરની વધી સિક્યોરિટી, બંદૂકધારીઓને જોઈને ગભરાયા સોસાયટી મેમ્બર, પોલીસ સુધી પહોચી વાત

Somnath jyotirlinga temple- સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર

રાજપાલ યાદવના મુશ્કેલ સમયમાં સોનૂ સૂદ બન્યો સહારો: તિહાર જેલમાંથી બહાર લાવવા અને 9 કરોડનું દેવું ચૂકવવાની લીધી જવાબદારી

આગળનો લેખ
Show comments