Webdunia - Bharat's app for daily news and videos

Install App

પશ્ચિમ બંગાળમાં ટીએમસીને પ્રચંડ બહુમત પણ નંદીગ્રામમાં ખુદ પોતાની સીટ ન બચાવી શકી મમતા

Webdunia
રવિવાર, 2 મે 2021 (19:10 IST)
પશ્ચિમ બંગાળમાં ટીએમસી વલણોમાં 200થી ઉપર સીટો પર જીતતી દેખાય રહી છે. પણ આ પ્રચંડ બહુમત પછી પણ મુખ્યમંત્રી મમતા બેનર્જી ખુદ પોતાની સીટ નહી બચાવી શકી. નંદીગ્રામમાં સુવેંદ્રુ અધિકારીના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. મમતા બેનર્જીએ પણ નંદીગ્રામમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. જો કે તેમણે કહ્યુ કે બીજેપી બંગાલમાં  હાર ગઈ, નંદીગ્રામના પરિણામની કોઈ ચિંતા નથી. 
 
મમતા બેનર્જી સાંજે જયારે મીડિયા સાથે રૂબરુ થઈ ત્યારે તેમણે નંદીગ્રામમાં પોતાની હારની વાત  સ્વીકાર કરી પણ ટીએમસી ત્યા રીકાઉંટિંગની માંગ કરી રહેલી છે.  ક્યારેક મમતાએ ખૂબ નિકટના રહેલા સુવેંદુ અધિકારીના બીજેપીનુ દામન થામ્યા પછી મમતા બેનર્જીએ તેમને તેમની સીટ નંદીગ્રામ પર પડકાર આપવાનો નિર્ણય કર્યો હતો. તે ફક્ત નંદીગ્રામથી જ ચૂંટણી લડી પણ તેમને હારનો સામનો કરવો પડ્યો. બંને નેતાઓમાં ખૂબ જ કાંટાની લડાઈ થઈ પણ છેવટે બાજી સુવેંદુના હાથ લાગી. 
 
જો કે નંદીગ્રામના પરિણામોને લઈને ત્યારે ગફલત થઈ ગઈ જ્યારે ન્યુઝ એજંસી એએનઆઈએ મમતા બેનર્જીને 1200 વોટોથી જીતવાની વાત કરી હતી. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર આખા દેશમાં લગાવી રોક, ફક્ત આ મામલામાં કાર્યવાહીની છૂટ

જાણો PM મોદી ક્યાંથી ખરીદે છે કપડાં, કુર્તા-પાયજામાના એક સેટની કિંમત જાણીને તમે ચોંકી જશો.

આગળનો લેખ
Show comments