rashifal-2026

માત્ર ઈંડિયનસ કપલ્સ જ કરે છે લગ્નની પહેલી રાત આ કામ

Webdunia
રવિવાર, 21 જાન્યુઆરી 2018 (20:16 IST)
લગ્નને લઈને દરેક દેશમાં જુદા-જુદા પરંપરાઓ નિભાઈ જાય છે. જો અમે ભારતની વાત કરે તો અહીં લગ્નની રીત ઘણા દિવસો પહેલા જ શરૂ થઈ જાય છે. લગ્ન પછી જ્યાં ઘરવાળા થાકે છે ત્યાં જ વર-વધુ પણ રીત નિભાવતા થાકી જાય છે. આજ અમે તમને જણાવીએ છે કે ભારતમાં લગ્નની પહેલી રાત કેવી ગુજરે છે. 
1. પહેલી રાત કપલ માટે ખૂબ તનાવપૂર્ણ હોય છે. લગ્નની ઘણી રિવાજના કારણે વર-વધુ બહુ થાકેલા હોય છે. 
 
2. લગ્નની પહેલી રાત કપ્લ્સ એક-બીજાથી તેમના જીવન વિશે ઘણી વાતો શેયર કરે છે, જેનાથી તેમનો સંબંધ મજબૂત થઈ શકે. 
 
3. માત્ર લગ્નથી પહેલા જ નહી ભારતમાં ત્યારબાદ ઘણી રીત-રિવાજ પૂરા કરાય છે. તેથી વધુને સવારે જલ્દી ઉઠવું હોય છે તેથી એ જલ્દી ઉંઘવું ઈચ્છે છે જેથી એ બીજા દિવસે જલ્દી ઉઠીને ઘરવાળા પર સારું ઈંપ્રેશન નાખી શકે. 
 
4. ઘણા કપલ્સ લગ્નના બીજા દિવસે હનીમૂન પર ચાલ્યા જાય છે. તેથી એ લગ્નની પહેલી રાત પેકિંગ કરે છે. 
 
5. કેટલાક કપલ્સ એવા પણ હોય છે જે લગ્નના ફંકશનમાં આવતી પરેશાનીઓના વિશે વાત કરે છે. તે સિવાય એ એક બીજાની પસંદ અને નાપસંદના વિશે જાણે છે. 
 
6. વ્યસ્ત ટાઈમના કારણે જે કપલ્સ એક બીજાના નજીક ન આવી શકે. તે આવતી સવારની રાહ જુએ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

UCC બિલ પર મહોર: ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા સહિતના મહત્વના વિધેયકો રજૂ કરાશે

શું જસપ્રીત બુમરાહ પણ થયા છે ઘાયલ ? આઈપીએલ 2026 પહેલા ખાસ સ્થાન પર પહોચ્યા ફાસ્ટ બોલર

ઈરાન સાથે યુદ્ધ ક્યારે સમાપ્ત થશે? ટ્રમ્પે જાહેરાત કરી; પાકિસ્તાનમાં યોજાશે મહત્વપૂર્ણ બેઠક

પ્રયાગરાજમાં કોલ્ડ સ્ટોરેજ તૂટી પડતાં નવ કામદારો ઘાયલ, અનેક ફસાયા; એમોનિયા ગેસ લીકેજ

અમે કોઇપણ હાલતમાં અમારા હિતોની કરીશું રક્ષા, ઈરાન-લેબનાન પર હુમલા ચાલુ રહેશે, ટ્રમ્પ સાથે વાતચીત પછી નેતન્યાહૂનું એલાન

વધુ જુઓ..

ધર્મ

Chaitra Navratri Upay: નવરાત્રીના છઠ્ઠા દિવસે કરો આ ખાસ ઉપાય, મનપસંદ જીવનસાથી જોઈએ કે કરિયરમાં પ્રગતિ, માતા કાત્યાયની આપશે આશિર્વાદ

Aaj nu panchang -આજનુ પંચાંગ -24 માર્ચ

Lakshmi Panchami 2026: આજે લક્ષ્મી પંચમીના દિવસે જરૂર કરો લક્ષ્મી ચાલીસાનો પાઠ, ધન ધાન્યથી ભરાય જશે ઘરનો ભંડાર

Aaj nu panchang - આજનુ પંચાંગ -23 માર્ચ

Aaj nu panchang - આજનુ પંચાંગ -22 માર્ચ

આગળનો લેખ
Show comments