Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવા ઘરમાં પ્રવેશ ક્યારે કરવો? આ દિવસે ન કરશો ગૃહ પ્રવેશ, છિનવાય જશે ખુશીઓ

Webdunia
બુધવાર, 4 ડિસેમ્બર 2024 (13:33 IST)
vastu tips

શુ છે માન્યતા - હિન્દુ જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર કેટલાક એવા દિવસો અશુભ બતાવ્યા છે જે દિવસે ગૃહ પ્રવેશ કરવો વર્જિત હોય છે. 
vastu tips
શુભ તિથિઓ - શુકલ પક્ષની દ્વિતીયા, તૃતીયા, પંચમી, ષષ્ઠી,સપ્તમી, દશમી, એકાદશી અને ત્રયોદશી તિથિને પંચાગ મુજબ ગૃહ પ્રવેશ માટે બેસ્ટ ગણાવી છે. 
vastu tips
આ છે શુભ દિવસ - અઠવાડિયામાં સોમવાર, બુધવાર, ગુરૂવાર અને શુક્રવારનો દિવસ નવા ઘરમાં પ્રવેશ માટે શુભ બતાવ્યો છે. 
vastu tips
ગૃહ પ્રવેશ માટે અશુભ દિવસ 
ગૃહ પ્રવેશ માટે રવિવાર, મંગળવાર અને શનિવારનો દિવસ અશુભ બતાવ્યો છે. 
vastu tips
અશુભ તિથિઓ 
વિક્રમ સંવંતના પંચાગ મુજબ ચતુર્થી, નવમી અને ચતુર્દશી તિથિને અશુભ બતાવી છે. 
vastu tips
તહેવારો પર ગૃહ પ્રવેશ 
આમ તો તહેવારોનો દિવસ ખૂબ ખાસ હોય છે પરંતુ તહેવારો જેવા કે હોળી અને દિવાળી પર પણ ગૃહ પ્રવેશ કરવો અશુભ હોય છે. 
vastu tips
કન્યાના પગ 
કોઈપણ નવા ઘરમાં પ્રવેશ કરતા પહેલા ધ્યાન રાખો કે પુરૂષના સ્થાન પર કન્યાના પગ પહેલા પડે જેથી ઘરમાં સમૃદ્ધિ કાયમ રહે. 
vastu tips
પૂજા-પાઠનુ મહત્વ 
નવા ઘરમાં પ્રવેશ પહેલા સંપૂર્ણ વિધિ વિધાનથી પૂજા પાઠ કરાવવા જોઈએ. જેથી તમારા ઘરને દેવતાઓનો આશીર્વાદ મળે. 
vastu tips
સત્કાર 
- નવા ઘરમાં મહેમાનોનો સત્કાર સંપૂર્ણ સંસ્કાર સાથે થવો જોઈએ. આવા ઘરમાં સુખનો વાસ રહે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

12 January 2025 Rashifal - આજે આ ૩ રાશિના જાતકોને અચાનક મળી શકે છે સારા સમાચાર

૧૧ જાન્યુઆરીનું રાશિફળ - આજે આ ૩ રાશિનાં જાતકો પર રહેશે શનિદેવની કૃપા

10 જાન્યુઆરીનું રાશિફળ - આજે અગિયારસનાં દિવસે આ 4 રાશીઓ પર રહેશે લક્ષ્મીજીની કૃપા

9 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે વિષ્ણુની કૃપા, બની જશે બગડેલા કામ

Makar Sankranti 2025: મકર સંક્રાંતિ પર આ ચાર રાશિઓની ચમકશે કિસ્મત, મળી શકે છે મનપસંદ પરિણામ

આગળનો લેખ
Show comments