Festival Posters

Vishwakarma Puja : વિશ્વકર્મા પૂજાના દિવસે ભૂલથી ન કરો આ કામ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

Webdunia
સોમવાર, 16 સપ્ટેમ્બર 2024 (10:22 IST)
Vishwakarma Puja 2023-  વાસ્તુશિલ્પના રચનાકાર ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ આ વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવી રહી છે, તે વિશ્વકર્મા પૂજા તરીકે પણ ઓળખાય છે. વિશ્વકર્મા વિશ્વના પ્રથમ એન્જિનિયર અને આર્કિટેક્ટ માનવામાં આવે છે. આ દિવસે ઉદ્યોગો, કારખાનાઓ અને તમામ પ્રકારના મશીનોની પૂજા કરવામાં આવે છે.
 
પૌરાણિક કથા મુજબ  ભગવાન વિશ્વકર્માએ દેવતાઓ માટે અસ્ત્રો, શસ્ત્રો, ભવનો અને મંદિરો બનાવ્યા હતા. આ દિવસે વિશ્વકમાની પૂજા તમામ કલાકારો, વણકર, કારીગરો અને ઔદ્યોગિક કુંટુબો દ્વારા કરવામાં આવે છે. પરંતુ આ દિવસે પૂજા કરવાના કેટલાક વિશેષ નિયમો જણાવેલ છે. તેમનું પાલન કરવાથી, ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
 
વિશ્વકર્મા પૂજા સાથે જોડાયેલ નિયમો-
 
- જે લોકો વિશ્વકર્માની ઉપાસના કરે છે તેઓએ આ દિવસે તેમના કારખાનાઓ, કારખાનાઓ બંધ કરવા જોઈએ.
- વિશ્વકર્મા પૂજાના દિવસે તમારા મશીનો, ઉપકરણો અને ઓજારોની પૂજા કરવાથી ઘરમાં બરકત આવે છે. 
- વિશ્વકર્માની પૂજાના દિવસે સાધનો અને મશાનોનો ઉપયોગ ન કરવો જોઇએ.
- વિશ્વકર્માની પૂજાના દિવસે તામાસિક ખોરાક (માંસ અને આલ્કોહોલ) નું સેવન ન કરવું જોઈએ.
- વિશ્વકર્મા પૂજાના દિવસે તમારી રોજગારમાં વધારો થાય તે માટે ગરીબ અને લાચાર લોકોને દાન આપો.
- વિશ્વકર્મા પૂજાના દિવસે તમારા ઈલેક્ટ્રોનિક સાધનો અને ગાડી પણ સાફ કરો.

 
વિશ્વકર્માની વિધિપૂર્વક પૂજા કરવાથી ઘર અને દુકાનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે. આ દિવસે, તમારા કાર્યમાં વપરાયેલા મશીનો સાફ કરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુની સાથે વિશ્વકર્માજીની પ્રતિમાનું સ્નાન અને પૂજા-અર્ચના કરવી જોઈએ. ઋતુફળ, મિષ્ટાન્ન, પંચમેવા, પંચામૃત અર્પણ કરો. દીવો અને ધૂપ વગેરે પ્રગટાવીને બંને દેવતાઓની આરતી કરો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Fuel Supply Update: પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી! સરકારે ગભરાટમાં ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે અને લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરી છે.

Delhi સંગમ વિહારમાં LPG રેકેટનો પર્દાફાશ, 183 સિલિન્ડર જપ્ત

સોનિયા ગાંધીની તબિયતમાં સુધારો, સર ગંગા રામ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે

ગુજરાતમાં મધ્યાહન ભોજનનું મેનુ બદલાયું: 38.50 લાખ વિદ્યાર્થીઓને થશે લાભ

"ભારતભરમાં મોંઘવારી વધવાની છે..." તેજસ્વી યાદવે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું.

આગળનો લેખ
Show comments