Webdunia - Bharat's app for daily news and videos

Install App

vastu tips- - રસોડામાં અહીં મૂકો ફ્રિજ પણ ન બનાવો પૂજાઘર

Webdunia
ગુરુવાર, 9 નવેમ્બર 2017 (11:32 IST)
રસોઈઘરમાં કોઈ પણ ઘરની આત્માની રીતે હોય છે. કારણકે અહીંથી એ ઘરમાં રહેતાવાળાની ઉર્જા અને જીવન મળે છે. જો તમારા રસોડા વાસ્તુ મુજ્બ નહી છે , તો એ ઘરમાં રહેતાવાળાને ઘણી રીતની પરેશાનીઓ ભોગવી પડે છે. 
 
અહીં આપેલા વાસ્તિ ટિપ્સને અજમાવી તમે તમારા રસોઈઘરને સમૃદ્ધ કરી સ્વાસ્થયને સારું  કરી શકો છો. 
 
* રસોડાના અગ્નેય ખૂણામાં દક્ષિણ-પૂર્વ અને પૂર્વ દિશામાં જ બનાવા જોઈએ. 
 
* અહીં વાસણની અલમારી દક્ષિણ પશ્ચિમ દિશામાં બનાવી જોઈએ. 
 
* રસોડામાં ફ્રિજને હમેશા ઉત્તર પશ્ચિમમાં જ રાખવા જોઈએ. કારણ કે આ દિશા શુભ રહે છે. 
 
* અહીં ક્યારે પણ તૂટેલા વાસણ ના રાખો. આથી નકારાત્મક ઉર્જા આવે છે. 
 
* વાટર ફિલ્ટરને પૂર્વની તરફ રાખવા જોઈએ. 
 
* રસોડામાં પ્લેટફાર્મ હમેશા પૂર્વ દિશાની તરફ હોવું જોઈએ. જેથી આગ્નેયમાં પૂર્વમુખી રાખી શકાય. 
 
* ગૈસ પાસે પાણી ના રાખો કારણકે આગ અને પાણી ક્યારે પણ એક સાથે નહી રહે છે. 
 
* રસોડામાં પૂજાના સ્થાન નહી હોવા જોઈએ આથી ઘરન સભ્યો અસ્વસ્થ રહે છે. 
 
* રસોડામાં કાલા ફર્શ કાળા ગ્રેનાઈટ નહી બનાવા જોઈએ. 
 
* રસોડામાં ક્યારે પણ ખાલી ડિબ્બા નહી રાખવા જોઈએ. જો ખાલી ડિબ્બા હોય તો એમાં કોઈ વસ્તુ નાખીને રાખો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

12 May- આજે આ 2 રાશી પર રહેશે શિવજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

Weekly Horoscope - આ અઠવાડિયે આ 3 રાશિના સંબંધોમાં તિરાડ આવી શકે છે, સાપ્તાહિક પ્રેમ કુંડળીમાં જાણો તમારી સ્થિતિ.

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ધન લાભના બની રહ્યા છે પ્રબળ યોગ, બધી યોજનાઓ થશે પૂર્ણ

Vastu Tips: વાસ્તુ મુજબ આ 5 વસ્તુઓ ભેટમાં આપવી છે અશુભ, સંબંધોમાં આવી શકે છે ખટાશ

10 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર શનિદેવની કૃપા દ્રષ્ટિ રહેશે, મંદિરમાં તેલ જરૂર ચઢાવો

આગળનો લેખ
Show comments