Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ - આ ઉપાયને કરવાથી પરત આવે છે ઘરની ખુશીઓ

Webdunia
બુધવાર, 7 ઑગસ્ટ 2019 (01:03 IST)
અંનેકવાર એવુ થાય છે કે આપણને જાણ પણ નથી થતી અને ઘરની શાંતિ ભંગ થઈ જાય છે. ઘરની અંદર તનાવનુ વાતાવરણ રહે છે.  સંબંધોમાં તનાવ અને ઉદાસીનતા આવી જાય છે.  આવામાં ઘરની ખુશીઓ પરત લાવવા માટે તમને કેટલીક વાસ્તુ ટિપ્સ બતાવી રહ્યા છીએ. આવો જાણીએ કયા ઉપાય કરવા જોઈએ જેનાથી ઘરનુ વાતાવરણ ખુશખુશાલ રહે . 
 
- ઘરમાં અઠવાડિયામાં એક વાર ગૂગળનો ધુમાડો જરૂર કરો. આવુ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે. 
 
- ઘરના ઉત્તર અને દક્ષિણના ખૂણામાં દોડતા સફેદ ઘોડાનુ સ્ટેચ્યુ લગાવી દો.  તેનાથી ઘરની આવકમાં વધારો થાય છે.  દોડતા ઘોડાને ઉર્જાનુ પ્રતિક માનવામાં આવે છે. 
 
- ઘરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો સાથે જ તેમા કેટલીક લવિંગ નાખો. આવુ કરવાથી ઘરમાં સકારાત્મક પ્રભાવ રહે છે. 
 
-ઘરમાંથી તૂટેલી ફૂટેલી વસ્તુઓ હટાવી દો. સાથે જ ઘરના આંગણમાં તુલસીનો છોડ લગાવો અને રોજ તેની સામે દીવો પ્રગટાવો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

14 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે અગિયારસનાં દિવસે આ લોકોની ચમકી જશે કિસ્મત

Chandra Grahan 2024: વર્ષનું બીજું ચંદ્રગ્રહણ આ 6 રાશિઓ માટે ખૂબ રહેશે શુભ, આર્થિક લાભનાં જોરદાર યોગ

13 સપ્ટેમ્બરનુ રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો પર રહેશે ગણપતિનો આશીર્વાદ

12 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિઓ પર રહેશે બાપ્પાની કૃપા, જે કામ કરશો તે પાર પડશે

આગળનો લેખ
Show comments