Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ - આ ઉપાયને કરવાથી પરત આવે છે ઘરની ખુશીઓ

Webdunia
બુધવાર, 7 ઑગસ્ટ 2019 (01:03 IST)
અંનેકવાર એવુ થાય છે કે આપણને જાણ પણ નથી થતી અને ઘરની શાંતિ ભંગ થઈ જાય છે. ઘરની અંદર તનાવનુ વાતાવરણ રહે છે.  સંબંધોમાં તનાવ અને ઉદાસીનતા આવી જાય છે.  આવામાં ઘરની ખુશીઓ પરત લાવવા માટે તમને કેટલીક વાસ્તુ ટિપ્સ બતાવી રહ્યા છીએ. આવો જાણીએ કયા ઉપાય કરવા જોઈએ જેનાથી ઘરનુ વાતાવરણ ખુશખુશાલ રહે . 
 
- ઘરમાં અઠવાડિયામાં એક વાર ગૂગળનો ધુમાડો જરૂર કરો. આવુ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે. 
 
- ઘરના ઉત્તર અને દક્ષિણના ખૂણામાં દોડતા સફેદ ઘોડાનુ સ્ટેચ્યુ લગાવી દો.  તેનાથી ઘરની આવકમાં વધારો થાય છે.  દોડતા ઘોડાને ઉર્જાનુ પ્રતિક માનવામાં આવે છે. 
 
- ઘરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો સાથે જ તેમા કેટલીક લવિંગ નાખો. આવુ કરવાથી ઘરમાં સકારાત્મક પ્રભાવ રહે છે. 
 
-ઘરમાંથી તૂટેલી ફૂટેલી વસ્તુઓ હટાવી દો. સાથે જ ઘરના આંગણમાં તુલસીનો છોડ લગાવો અને રોજ તેની સામે દીવો પ્રગટાવો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

સાપ્તાહિક રાશિફળ- અઠવાડિયુ મિશ્રિત રહેશે, માનસિક શાંતિ મળશે

4 મે નું રાશિફળ - આજે આ 4 લોકોએ બહાર નીકળતા પહેલા સૂર્યને અર્ધ્ય આપવાથી થશે લાભ

3 મે નું રાશિફળ - આજે આ 4 રાશીઓની ચમકી જશે કિસ્મત

2 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે માં લક્ષ્મીની કૃપા

Monthly May Rashifal: કેવો રહેશે બધી રાશીઓ માટે મે મહિનો ? વાંચો આ મહિનાનું રાશિફળ

આગળનો લેખ
Show comments