Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips - આ ઉપાય કરવાથી પરત આવે છે ઘરની ખુશીઓ

Webdunia
શનિવાર, 27 જુલાઈ 2019 (01:00 IST)
અનેકવાર એવુ થાય છે કે આપણને જાણ નથી થતી અને ઘરની શાંતિ ભંગ થઈ જાય છે. ઘરની અંદર તનાવનુ વાતાવરણ બની જાય  છે.  સંબંધોમાં તનાવ અને ઉદાસીનતા આવી જાય છે. આવામાં ઘરની ખુશીઓ પરત લાવવા માટે તમે કેટલીક વાસ્તુ ટિપ્સ બતાવી રહ્યા છે. આવો જાનીએ શુ ઉપાય કરીશુ જેનાથી તમારા ઘરનુ વાતાવરણ ખુશનુમા રહે. 
 
- ઘરમાં અઠવાડિયામાં એક વાર ગુગળનો ધુમાડો જરૂર કરો. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે. 
- ઘરના ઉત્તર અને દક્ષિણના ખૂણામાં દોડતા સફેદ ઘોડાનો સ્ટેચ્યુ લગાવી દો. તેનાથી ઘરની આવકમાં વધારો થાય છે. દોડતા ઘોડાને ઉર્જાનુ પ્રતીક માનવામાં આવે છે. 
 
- ઘરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો સાથે કેટલીક લવિંગ નાખો. તેનાથી ઘરમાં સકારાત્મક પ્રભાવ રહે છે. 
- ઘરમાંથી તુટેલી ફુટેલી વસ્તુઓ હટાવી દો. સાથે જ ઘરના આંગણમાં તુલસીના છોડ લગાવો અને રોજ તેને દીવો પ્રગટાવો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments