Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips: શું ગરીબીનો કારણ તમારા ઘરમાં તો નથી છિપાયેલું

Webdunia
શુક્રવાર, 15 નવેમ્બર 2019 (16:35 IST)
જો તમે પણ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેનું કારણે તમારા ઘરમાં તો નહી છિપાયેલુ છે. શું તમારા ઘર વાસ્તુ મુજબ આ વસ્તુ સહી છે. જો નહી તો અમે તમને જણાવી રહ્યા છે કેટલાક ઉપાય, જેને કરવાથી આર્થિક સમસ્યાનો સમાધાન થઈ શકે છે. આટલું જ નહી આ ઉપાયો કરવાથી તમારા ઘર અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. આવો વાંચીએ તે ઉપાય વિશે.. 
- ઘરમાં તૂટેલા વાસણ નકારાત્મક ઉર્જાને વધારે છે અને ધન વૃદ્ધિમાં મુશ્કેલી નાખે છે. આવા વાસણને તરત ઘરથી બહાર કરી નાખવું. 
 
- નળથી ટપકયું પાણીને તરત રોકવું અને નળ ઠીક કરાવો અને બદલો. વાસ્તુશાસ્ત્રીઓનો માનવું છે કે એવી રીતે જ તમારું ધન પણ પાણીની રીતે વહી જાય છે. 
 
- ઘરમાં મૂકો ફટકડી અને તેનો ઉપયોગ પણ કરવું. આ પણ આપણા ભાગ્ય ચમકાવી શકે છે. સાથે જ ઘરની સુખ શાંતિ માટે ખૂબ લાભદાયક છે. 
 
- ઘરમાં ધનનો ઉચિત સ્થાન નક્કી કરવું. ધન રાખવાની જગ્યાનો મોઢું ઉત્તર દિશાની તરફ હોવું જોઈએ, તેનાથી ધનમાં વૃદ્ધિ હોય છે. 
 
- ઘરની કોઈ એવી બારી કે બારણા, રોશનદાન  વગેરે ખોલતા જો કોઈ ખંડહર ભવન, કોઈ તૂટેલો મકાન વગેરે ખુલે હોય તો સંબંધિત સ્થાન પર કાંચની બાઉલમાં પાણી ભરીને ફટકડી રાખવું. 
 
- બાથરૂમમાં એક બાઉલમાં પાણી ભરીને તેમં ફટકડી રાખવી. ઘરમાં ક્યારે લક્ષ્મીની કમી નહી થશે. 
 
- રોજ રાત્રે સૂતા સમયે તમારા દાંતને ફટકડીથી સાફ કરવું. તેનાથી જીવનમાં સુખ શાંતિ આવે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments