Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ - આટલુ કરશો તો ઉર્જાથી ભરાશે જીવન

Webdunia
શનિવાર, 29 જૂન 2019 (17:26 IST)
આપણી આસપાસ રહેલ ઉર્જા આપણા જીવનને ખૂબ પ્રભાવિત કરે છે. જો તમે તમારી આસપાસ સકારાત્મક ઉર્જા છે તો તેના સકારાત્મક પરિણામ સામે આવશે. જો નકારાત્મક ઉર્જાએ આપણને ઘેરી રાખ્યા છે તો બનતા કાર્ય પણ અટકી પડે છે. નકારાત્મક ઉર્જાનો પ્રભાવ આપણા શારીરિક અને માનસિક વ્યવ્હાર પર પણ પડે છે.  તમારી આસપાસ સકારાત્મક ઉર્જાનો પ્રભાવ કાયમ રાખવા માટે વાસ્તુના કેટલાક ઉપાયો બતાવ્યા છે તેને જરૂર જાણો 
 
- તમારા ઘરનો ગેટ ક્યારેય પણ બહારની તરફ ન ખોલશો. આવુ કરવાથી ઘરમાંથી ઉર્જા દૂર ધકેલાય જાય છે. 
 
- ઘરમાં પર્યાપ્ત પ્રાકૃતિક અજવાળુ આવે એવી વ્યવસ્થા કરો. સવારે ઘરની બધી બારીઓ ખોલી નાખો અને સૂરજની રોશની આવવા દો. બપોરે ઘરની બારેઓ બંધ જ રાખો. 
- સવારના સમયે ઘરમાં ધાર્મિક સંગીત વગાડો. 
- ઘરના કોઈપણ ભાગમાં જો કરોળિયાનુ ઝાળુ હોય તો તેને તરત જ હટાવો. આ નકારાત્મક ઉર્જા વધારે છે. 
- તમારી આસપાસ જો તૂટેલી કે તિરાડ  પડેલી વસ્તુઓ હોય તો તેને તરત હટાવી દો. બાથરૂમનો દરવાજો બંધ જ રાખો. 
- ઘરનો પ્રવેશ દ્વાર હંમેશા સ્વચ્છ રાખો. ઘરની આસપાસ જો કોઈ સુકાયેલુ ઝાડ છે તો તેને હટાવી દો. 
- ઘરમાં હંમેશા તુલસીનો છોડ રાખો.  આ નકારાત્મક ઉજ્રાને દૂર કરે છે. ઘરમાં શાંતિ માટે કપૂર પ્રગટાવો. 
- લીમડાના પાનને અઠવાડિયામાં બે વાર સળગાવીને ઘરમાં ધુમાડો કરો. 
- દવાઓ રસોડામાં ક્યારેય ન મુકશો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments