Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ - પક્ષી લાવે છે સકારાત્મક ઉર્જા, અગાશી પર મુકો દાણા-પાણી

Webdunia
મંગળવાર, 4 જૂન 2019 (11:15 IST)
આપણે બધા જાણીએ છેકે ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહે. પરિવારના સભ્યોને કોઈ સ્વાસ્થ્ય સંબંધી પરેશાની ન થાય. આથિક સંકટ પણ ન રહે. જો એવી પરેશાનીઓનો તમે સામનો કરી રહ્યા છો તો તેના કારણે ઘરમાં વાસ્તુ દોષ હોઈ શકે છે. વાસ્તુ દોષ તમારી દૈનિક દિનચર્યા પર સીધો પ્રભાવ નાખે છે. ઘરમાં રહેલ વાસ્તુ દોષને દૂર કરી આપણા વ્યક્તિત્વ અને કાર્યો પર પડે છે. આવો જાણીએ કેટલાક સહેલા ઉપયોગી વાસ્તુ ઉપાયો વિશે.. 
 
- પક્ષીઓ માટે ઘરની છત પર વાસણમાં પાણી અને અનાજ મુકો. જેનાથી પક્ષીઓને ભોજન પાણી મળે.  વાસ્તુશાસ્ત્રના મુજબ પક્ષી પોતાની સાથે સકારાત્મક ઉર્જા લાવે છે. જેનાથી ધન અને સ્વાસ્થ્ય સંબંધી અવરોધ દૂર થાય છે. 
 
-ઘરમાં હંમેશા શાંતિનુ વાતાવરણ રાખો. ક્યારેય પણ ઘરમાં ક્લેશ ન થવા દો. 
- ઘર હંમેશા સ્વછ રાખો. ઘરના મુખ્ય દ્વાર પર રાત્રે પણ પર્યાપ્ત રોશનીની વ્યવસ્થા હોવી જોઈએ. 
- સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ અર્પિત કરવુ તમારી દિનચર્યામાં સામેલ કરો. 
- રોજ સવાર સાંજ ઘરમાં કેટલાક મંત્રોનો જાપ કરો. 
- ઘરના મુખ્ય દ્વાર પર દર્પણ ક્યારેય પણ ન રાખશો. 
-બાળકોએ અભ્યાસ કરતી વખતે મોજા ન પહેરવા જોઈએ. 
- બાળકોના અભ્યાસ કક્ષમાં માં સરસ્વતીનુ ચિત્ર અથવા મૂર્તિ પૂર્વ દિશામાં લગાવો. ભગવાન શ્રીગણેશને પ્રસન્ન કરવા માટે દર બુધવારે તેમને બેસનના લાડુનો ભોગ લગાવો 
- ઘરમાં ગ્રીન છોડ લગાવો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments