Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરથી કહ્યું હતું જરૂર રાખો ઘરમાં આ 5 વસ્તુઓ, જાણો શું છે તે વસ્તુઓ

Webdunia
સોમવાર, 28 જાન્યુઆરી 2019 (14:23 IST)
દરેક માણસ ઈચ્છે છે કે તેના ઘરમાં હમેશા સુખ સમૃદ્ધિ બની રહે અને બધા દેવી દેવતાઓનો વાસ હોય. તેના માટે માણ્સ તેમના ઘરમાં પૂજા પાઠની સાથે દાન પુણ્ય પણ કરે છે. પણ શું તમે જાણો છો કે મહાભારતના એક પ્રસંગમાં શ્રીકૃષ્ણએ યુદ્ધિષ્ઠિરથી કેટલીક એવી પવિત્ર વસ્તુઓ વિશે જણાવ્યું છે, જેને ઘરમાં રાખવા માત્રથી દેવી દેવતાઓની કૃપા બની રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો આગમન હોય છે. જાણો આ પવિત્ર વસ્તુઓ વિશે. 
ચંદન 
ચંદન ખૂબ જ પવિત્ર ગણાય છે. તેની સુગંધથી વાતાવરણની નકારાત્મક ઉર્જા ખત્મ હોય છે. બધા દેવી દેવતાઓની પૂજામાં પણ ચંદનનો ખા સમહત્વ છે. ચંદનનો ચાંદલો લગાવાય છે. તેના તિલકથી મનને શાંતિ મળે છે. ચંદન ઘરમાં હમેશા રાખવું જોઈએ, કારણ કે દરરોજ પૂજા કરતા સમયે દેવી દેવતાઓને કંદન અર્પિત કરવું જોઈએ. 
 
વીણા
બુદ્ધિ અને શિક્ષાની દેવી સરસ્વતીનો પ્રિય વાદ્ય યંત્ર છે વીણા. વીણા ઘરમાં રાખશો તો સરસ્વતીની કૃપાથી બધા સભ્યોની બુદ્ધિનો વિકાસ થશે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ધૈર્ય રાખવાની પ્રેરણા મળશે. 
 
ઘી
ઘરમાં ઘી હમેશા રાખવું જોઈએ અને નિયમિત રૂપથી તેનો સેવન કરતા રહેવું જોઈએ. ઘીથી શક્તિ મળે છે અને શરીર સ્વસ્થ રહે છે. ઘરમાં દરરોજ સાંજે ઘીનો દીપક પણ સળગાવવું જોઈએ. પૂજામાં પણ ઘીનો મહત્વ છે. આ કારણે ઘીનો ફરજિયાત રૂપથી ઘરમાં રાખવાની સલાહ આપીએ છે. ઘીનો સેવન કરવાથી પહેલા તમારા ચિકિસ્તક્સથી પરામર્શ જરૂર લેવી જોઈએ. 
 
મધ 
વાસ્તુની માન્યતા છે કે ઘરમાં મધ રાખવાથી ઘણા દોષ શાંત થઈ જાય છે. સાથે જ પૂજનમાં પણ મધ જરૂરી હોય છે. આ બધા દેવી દેવતાઓને અર્પિત કરાય છે. જે ઘરોમાં દરરોજ પૂજા કરાય છે, તે ઘરમાં મધ  હમેશા જ હોવું જોઈએ. 
 
પાણી 
ઘરમાં હમેશા જ સાફ જળ ભરેલો રહેવું જોઈએ. જ્યારે પણ કોઈ મેહમાન ઘર આવે તો સૌથી પહેલા તેને પીવા માટે જળ જરૂર આપવું જોઈએ. તેનાથી કુંડળીના ઘણા દોષ દૂર થાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

14 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે અગિયારસનાં દિવસે આ લોકોની ચમકી જશે કિસ્મત

Chandra Grahan 2024: વર્ષનું બીજું ચંદ્રગ્રહણ આ 6 રાશિઓ માટે ખૂબ રહેશે શુભ, આર્થિક લાભનાં જોરદાર યોગ

13 સપ્ટેમ્બરનુ રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો પર રહેશે ગણપતિનો આશીર્વાદ

12 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિઓ પર રહેશે બાપ્પાની કૃપા, જે કામ કરશો તે પાર પડશે

11 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે ગણેશજીની કૃપા, મળશે સારા સમાચાર

આગળનો લેખ
Show comments