Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૂતા સમયે ક્યારે પણ ન કરવું આ ભૂલ નહી તો પડી શકે છે ભારે

Webdunia
શુક્રવાર, 21 જુલાઈ 2017 (13:38 IST)
સૂતા સમયે આ વતાનો જરાય પણ નહી લાગતું કે અમે કઈ ભૂલો કરી રહ્યા છે. જેનાથી અમારું સ્વાસ્થયમાં પણ પ્રભાવ પડી શકે છે. અમારી નાની-નાની ભૂલ અમારા માટે ભારે પડી શકે છે. પણ અમે આ વાતોથી અજાણ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં સૂવાના કેટલાક નિયમ જણાવ્યા છે. જેનો પાલન ન કરવાથી તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવું પડી શકે છે. 
1. જ્યારે પણ અમે સૂઈએ તો એક વાતનો ધ્યાનના રહેવું કે બેડના વચ્ચે કોઈ પણ ઈલેક્ટ્રિક ઉપકરણ, પંખો વગેરે ના રાખવું. આવું કરવાથી પેટ સંબંધી સમસ્યા થઈ શકે છે. જો તમને તેનાથી બચવા ઈચ્છો છો તો સૂતા સમયે આ વસ્તુઓને દૂર રાખો. 
 
2. માથાની નીચે, બેડના પાછળ કે પછી સામે મૂકવાથી તમે હમેશા તનાવમાં રહેશો જેના કારણે તમે કોઈ પણ કામ યોગ્ય રીતે નહી કરી શકશો અને તમે શારીરિક અને માનસિક રૂપથી અસ્વસ્થ રહેશો. જો તમે પણ તમારા રૂમમાં ઘડી લગાવા ઈચ્છો છો તો જમણા કે ડાબી તરફ લગાવો. આ શુભ ગણાય છે. 
 
3. વાસ્તુશાસ્ત્ર મુજબ ગણાય છે કે તમારા બેડરૂમમાં ક્યારે પણ મંદિર કે પછી કોઈ પૂર્વજની ફોટા ન લગાવું. તેનાથી તમારા ઘરમાં દરિદ્રતા આવે છે. 

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

14 મે નું રાશિફળ - આજે બુધવારે આ 4 રાશી પર રહેશે ગણેશજીની કૃપા

13 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે હનુમાનજીની કૃપા

12 May- આજે આ 2 રાશી પર રહેશે શિવજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

Weekly Horoscope - આ અઠવાડિયે આ 3 રાશિના સંબંધોમાં તિરાડ આવી શકે છે, સાપ્તાહિક પ્રેમ કુંડળીમાં જાણો તમારી સ્થિતિ.

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ધન લાભના બની રહ્યા છે પ્રબળ યોગ, બધી યોજનાઓ થશે પૂર્ણ

આગળનો લેખ
Show comments