Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુદોષને દૂર કરતો દિવ્ય છોડ

Webdunia
ગૃહદોષ હોય કે વાસ્તુદોષ તેને દૂર કરવા માટે લોકો કેવા કેવા ઉપયો કરે છે. પરંતુ માહિતગારોની વાત માનીએ તો છિંદવાડા જિલ્લાના સો ટકા આદિવાસી વસ્તીવાલા પાતાલકોટના ગામમાં એક એવો દિવ્ય છોડ જોવા મળે છે, જેની અંદર વાસ્તુદોષના નિરાકરણની બધી ખૂબીઓ જોવા મળે છે.

માહિતગાર બતાવે છે કે તેને ઘરમાં મુકવાની જ માત્ર જરૂર છે. છોડની ખાસિયત એ છે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આ દિવ્ય છોડના પાંદડા ઘડિયાળના કાંટાની જેમ દરેક સેકંડે ફરતી રહે છે તેથી સ્થાનીક આદિવાસી આને 'ઘડીયાળી કાંટા છોડ' ના નામથી બોલાવે છે.

લાંબા સમયથી આ છોડની ખૂબીઓ સાંભળતા આવી રહેલ વનકલ્યાણ આયુર્વેદ સંસ્થાના વૈદ્ય પ્રીતમ ડોંગરેને આ છોડ છિંદવાડા જિલ્લાના તામિયા વિકાસના બ્લોકના પાતાલકોટમાં લાલ ઘાટીની નીચે જડી-બૂટ્ટીઓની શોધ દરમિયાન પ્રાપ્ત થયો.

ડોંગરે હવે આ દિવ્ય છોડને પોતાના તસરામાલ(ઉમરાનાલ)સ્થિત રહેઠાણ પર લઈ આવ્યા છે. તેઓ કહે છે કે આને ઝારિયા જનજાતિના વડીલો તંત્ર-મંત્રની સાથે વશીકરણ માટે ઉપયોગમાં લાવે છે.

લોકોનુ માનીએ તો માનસિક રોગીઓ પર પણ તેની પત્તી કે જડ રામબાણ દવાનુ કામ કરે છે, જેને કારણે આ છોડ હવે વિલુપ્ત પ્રજાતિનુ થઈ ગયુ છે.

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

14 મે નું રાશિફળ - આજે બુધવારે આ 4 રાશી પર રહેશે ગણેશજીની કૃપા

13 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે હનુમાનજીની કૃપા

12 May- આજે આ 2 રાશી પર રહેશે શિવજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

Weekly Horoscope - આ અઠવાડિયે આ 3 રાશિના સંબંધોમાં તિરાડ આવી શકે છે, સાપ્તાહિક પ્રેમ કુંડળીમાં જાણો તમારી સ્થિતિ.

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ધન લાભના બની રહ્યા છે પ્રબળ યોગ, બધી યોજનાઓ થશે પૂર્ણ

આગળનો લેખ
Show comments