Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરના માલિકને ક્યાં અને કોની સાથે સૂવો જોઈએ.

Webdunia
શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2021 (20:15 IST)
પ્રાચીન સમયથી ભારતમાં વાસ્તુનો પ્રચલન ચાલી રહ્યું છે. તેમાં આપી જાણકારી દરેક માણસના જીવનમાં મહત્વપૂર્ણ ગણાય છે. વાસ્તુમાં કહ્યું છે કે અમારા ઘર ઑફિસમાં મૂકેલી દરેક વસ્તુ અમારા પર સારું અને ખરાબ અસર નાખે છે. તેની સાથે જ વાસ્તુમાં કેટલીક દિશાઓના વિશે પણ જણાવ્યું છે જેનો તે દ્ર્ષ્ટિઓણથી ખૂબ મહત્વ છે. પણ આજે એવા ઘણા લોકો છે જે વાસ્તુની વાતને અનજુઓ કરે છે, પણ તમને જણાવીએ કે જે લોકો વાસ્તુના નિયમોનો ધ્યાનમાં નહી રાખતા તેને તેમના જીવનમાં ઘણી પરેશાનીઓનો સામનો કરવું પડે છે. તો આવો જાણીએ તેનાથી સંકળાયેલી કેટલીક વાતોં/ 
 
વાસ્તુમાં ઉત્તર પૂર્વને ઈશાન દિશાના નામથી પણ ઓળખાય છે. તેને જળની દિશા પણ ગણાય છે. તેથી વાસ્તુમાં જણાવ્યું છે કે આ દિશામાં બોરવેલ, સ્વીમિંગ પુલ, પૂજા સ્થળના નિર્માણ કરવું ખૂબ શુભ હોય છે. 
 
વાસ્તુમાં ઉત્તર દિશાના ઘરના બારી અને બારણાં માટે ખૂબ શુભ ગણાય છે. તેથી કહીએ છે કે ઘરના બરામદા અને વૉશ બેસિનનો નિર્માણ આ દિશામાં હોવું જોઈએ. 
 
વાસ્તુ શાસ્ત્રનાં ઘરની દક્ષિણ દિશાના ભાગને ઉંચો રાખવા માટે કહ્યું છે. તેથી આ વાતનો ધ્યાન રાખો કે દક્ષિણ દિશામાં ભૂલીને પણ શૌચાલયનો નિર્માણ ન કરાવવું. તેને તે જગ્યા બનાવવું યોગ્ય નહી ગણાય છે. 
 
દક્ષિણ પૂર્વ દિશાને અગ્નિની દિશા કહેવાય છે. આ દિશામાં ગેસ, બૉયલર જેવી વસ્તુઓ લગાવી જોઈએ. કારણકે પૂર્વ સૂર્યોદયની દિશા છે. તેથી આ દિશામાં ઘરનો પ્રવેશ દ્વાર સૌથી ઉત્તમ ગણાય છે. સાથે જ ઘરની બારીઓ પણ પૂર્વદિશામાં હોઈ શકે છે. 
 
ઉત્તર પશ્ચિમ દિશા જેને વાયવ્ય દિશા પણ કહેવાય છે. આ દિશાને બેડરૂમ, ગૌશાળા વગેરે માટે શુભ જણાવ્યું છે. 
 
પશ્ચિમ દિશાને રસોઈઘર અને ટૉયલેય માટે ઉચિત ગણાય છે. તો તેમજ વાસ્તુના હિસાવે દક્ષિણ પશ્ચિમ દિશામાં બારી અને બારણા નહી લગાવવા જોઈએ, પણ ઘરના ગૃહ સ્વામી એટલે કે મુખિયાનો રૂમ આ દિશામાં થવું લાભદાયક સિદ્ધ હોય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments