Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ મુજબ ઘરનુ મુખ્ય દ્વાર ક્યા હોવુ જોઈએ ?

Webdunia
શુક્રવાર, 12 માર્ચ 2021 (02:51 IST)
આપણા ઘર ની અંદર પોઝિટિવ અથવા નેગેટિવ કેવી ઉર્જા આવશે તે આપણા ઘર ના આર્કિટેચરીયલ ડિઝાન પર ખુબ જ આધાર રાખતું હોઈ છે. ઘર ની અંદર સ્ટોર રમ ક્યાં હોવો જોઈએ ત્યાં થી લઇ ને મુખ્ય દરવાજો ક્યાં હોવો જોઈએ તે બધી જ વસ્તુ ને નક્કી કરવા માટે વાસ્તુ ના નિયમો હોઈ છે. અને તે બધા જ નિયમો માંથી આજે અમારે તમારી માટે મુખ્ય દરવાજા ના નિયમો વિષે જણાવીશું. તમારા ઘર ના મુખ્ય દરવાજા માટે આ શુભ વાસ્તુ ટિપ્સ વિષે જાણો
 
* દરવાજાની સામે રસ્તો ન હોવો જોઈએ નહિતર ગૃહસ્વામીની ઉન્નતિ નહિ થાય.
 
* ઘરના દરવાજાની સામે ઝાડ હશે તો બાળકો બિમાર રહે છે.
 
* ઘરના દરવાજાની સામે પાણી વહેતુ હશે તો ધનની હાનિ થાય છે.
 
* દરવાજાની સામે મંદિર હોય તો ઘરમાં ક્યારેય સુખ નહિ મળતું નથી.
 
* ઘરના દરવાજાની સામે જ સ્તંભ (થાંભલો) હશે તો સ્ત્રી હાનિનો ભય રહે છે.
 
* જો મુખ્ય દરવાજો એક હોય તો પુર્વ દિશામાં રાખો અને જો બે દરવાજાવાળો પ્રવેશદ્વાર હોય તો પુર્વ અને પશ્ચિમમાં રાખો.
 
* જમીનની તુલનામાં ઘરનો દરવાજો નીચો હોય તો ઘરના પુરૂષો વ્યસનાસિક્ત અને દુ:ખી રહે છે.
 
* ઘરની આગળ રસ્તો હોય તો ઘરની ઉંચાઈથી ડબલ જગ્યા છોડવાથી દોષ નથી લાગતો.
 
* જો કોઈ રસ્તો તમારા ઘર અને બિલ્ડિંગથી વળીને નીકળતો હોય કે પછી તમારી બિલ્ડિંગ સુધી આવીને સમાપ્ત થઈ જતો હોય તો તે શુભ છે.
 
* ઘરનો મુખ્ય દરવાજો હંમેશા અન્ય દરવાજાઓ કરતાં મોટો હોવો જોઈએ.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

14 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે અગિયારસનાં દિવસે આ લોકોની ચમકી જશે કિસ્મત

Chandra Grahan 2024: વર્ષનું બીજું ચંદ્રગ્રહણ આ 6 રાશિઓ માટે ખૂબ રહેશે શુભ, આર્થિક લાભનાં જોરદાર યોગ

આગળનો લેખ
Show comments