Webdunia - Bharat's app for daily news and videos

Install App

જરૂર અજમાવો આ 6 ટીપ્સ, સારો સમય શરૂ થઈ જશે

Webdunia
શનિવાર, 28 એપ્રિલ 2018 (09:14 IST)
ઘરમાં જો ઘોંઘાટ કે અવાજ આવે છે તો ઘરમાં  સકારાત્મ્ક ઉર્જાના માર્ગમાં મુશ્કેલી ઉભી થઈ જાય છે. . તમને જોઈએ કે એને રોકવા માટે પ્રયાસ કરો અને ઘરના વાતાવરણને શાંત બનાવો. પાડોશીની દીવાર કૉમન થતા આવતા અવાજો માટે ઉપાય કરી શકાય છે. 
 
પાડોશીની  કૉમન દીવારથી લાગેલા બેડરૂમ તમને સારી નથી આપતુ તો  જો રૂમ બદલવું શકય ના હોય તો બેડને એ દીવાલથી દૂર રાખો. 


ટકોરાવાળી ઘડીયાળને બેડની દીવાલ પાસે ન લગાડો . આનાથી જીવનમાં શુભ પ્રભાવના આગમનમાં અવરૂદ્ધ થાય છે. 
freeze
જો રેફ્રિજરેટરની સ્થિતિ એવી છે કે બેડરૂમની દીવાલ પાસે છે તો એને પણ દૂર રાખો. 
ઘણી વાર બિયરિંગ્સ ઘસતા પંખાની અવાજ આવે છે એને ઠીક કરવું જરૂરી છે. 

 
રાત્રીના સમય બાથરૂમ જતા સમય એવી ચ્પ્પલ વાપરો જે ઓછો અવાજ કરે.  

 
હાઈ બ્લ્ડપ્રેશરના દર્દી  દક્ષિણ-પૂર્વના બેડરૂમમાં ન સૂવો. આ દિશા અગિનથી પ્રભાવિત હોય છે અને રોગોને વધારે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ફુગાવાથી 21 દેશોમાં ગભરાટ ફેલાયો છે, જેમાં યુરોપમાં દર 2.6 થી વધીને 3 ટકા થયો છે. ઈરાન-અમેરિકા યુદ્ધથી પરિસ્થિતિ કેવી રીતે વધુ ખરાબ થઈ છે?

ચૂંટણી પછી તરત જ આ રાજ્યમાં એક મોટો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, જેમાં હોટલ અને રેસ્ટોરન્ટ બંધ રહેશે.

નીતિન ગડકરીએ શા માટે કહ્યું કે, "પેટ્રોલ અને ડીઝલના ભાવ બધા માટે સમાન છે, પછી ભલે તે હિન્દુ હોય કે મુસ્લિમ?"

દિલ્હીમાં AC વિસ્ફોટને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ; વિવેક વિહારમાં ચાર માળની ઇમારતમાં આગ લાગી, અને ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા.

કોલકાતામાં આજથી 60 દિવસ માટે પ્રતિબંધિત આદેશો લાગુ, કેન્દ્રીય વ્યાપાર વિસ્તારમાં વિરોધ પ્રદર્શનો અને મેળાવડા પર પ્રતિબંધ.

આગળનો લેખ
Show comments