Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu ના આ ઉપાય તમને વેપારમાં લાભ અપાવશે

Webdunia
શનિવાર, 29 એપ્રિલ 2017 (12:27 IST)
ઘણા સમયથી વાસ્તુશાસ્ત્રની આપણા જીવનમાં મુખ્ય ભૂમિકા રહી છે. ઘર અને ઓફિસ કે વેપારમાં આવી રહેલ પરેશાનીઓને આના દ્વારા દૂર કરી શકાય છે. 
 
જો તમારો વેપાર ખોટમાં જઈ રહ્યો છે અને લાખ પ્રયત્નો છતા તમને એ નથી મળી રહ્યુ જેના તમે હકદાર છો તો એક વાર અજમાવીને જુઓ વાસ્તુના આ ઉપાય . 
 
- પૈસા અને કિમંતી વસ્તુઓને ઉત્તર તરફ મુકેલા કબાટમાં મુકો 
- દુકાનની અંદર વિચાણનો સામાન મુકવા માટે સેલ્ફ, કબાટ, શોકેસ ને કેશ કાઉંટર ઉત્તર-પશ્ચિમ દિશામાં બનાવવુ સારુ માનવામાં આવે છે. 
- હંમેશા ધ્યાન રાખો કે તમે જ્યા બેસો છો તેની પાછળ મંદિર ન હોવુ જોઈએ. 
- માલિકે હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મોઢુ કરીને બેસવુ જોઈએ.  તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. 
- તમારા કામ કરવાનુ ટેબલ હંમેશા લંબચોરસ બનાવડાવો 
- ફેક્ટરી કે કાર્યાલયનુ કેન્દ્ર સ્થાન (બ્રહ્મ સ્થાન) ખાલી હોવુ જોઈએ, ત્યા કોઈ ભારે વસ્તુ ભૂલીને પણ ન મુકશો. 
- વાસ્તુ મુજબ એકાઉંટ ડિપાર્ટમેંટને દક્ષિણ-પૂર્વ અને રિસેપ્શન ઉત્તર-પૂર્વ દિશામાં હોવુ જોઈએ. 

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

21 ફેબ્રુઆરી - અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય.

20 ફેબ્રુઆરીનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે ખુશખબર

19 ફેબ્રુઆરી નું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે કૃપા

Daily Rashifal 18 February - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ રાશિવાળા નો દિવસ

17 January નુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે લક્ષ્મીજીનો આશીર્વાદ

આગળનો લેખ
Show comments