Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips For Cooking: રોટલી ગણીને કેમ ન બનાવી કે ખવડાવવી જોઈએ? જાણો કારણ, નહીં તો બરબાદ થઈ જશો!

Webdunia
બુધવાર, 1 જૂન 2022 (10:24 IST)
Vastu Tips Related to Roti: જ્યારેથી એકલ પરિવારનો ચલન વધ્યુ છે. ઘરમાં દરેક સભ્યના હિસાબે ગણીને રોટલીઓ બને છે જાહેર છે જ્યારે રોટલીઓ ગણીને બનશે તો ખવડાવશે પણ ગણીને જ. વધરા જાડાપણ રોગોને જોતા ઓછા ખાવાની ટ્રીક એક નજરે સારી તો લાગે છે પણ આ જીવન પર ખરાબ અસર પણ નાખે છે. આ ન માત્ર કુંડળીના શુભ ગ્રહોને અસરને ગડબડા આપે છે. પણ ઘરમાં સુખ-શાંતિ- સમૃદ્ધિ અને પરિજનના આરોગ્ય સુધી છીનવી લે છે. આવો જાણીએ છે કે રોટલોના ગ્રહથી શુ સંબંધ છે. અને રોટલીઓ રાંધવાને લઈને ધર્મ, જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં શુ માર્ગદર્શન આપ્યુ છે. 
 
હમેશા જરૂરથી 4 રોટલીઓ વધારે બનાવો 
ઘરના સભ્યોના ભોજન માટે જેટલી રોટલીઓની જરૂર છે હમેશા તેનાથી 4 કે 5 વધારે રોટલીઓનો લોટ તૈયાર કરવુ જોઈએ. તેમાં પ્રથમ રોટલી ગાય માટે બનાવવી જોઈએ. 
 
તેનો આકાર તવા જેટલો હોવો જોઈ. તેમજ આખરે રોટલી કૂતરા માટે બનાવવી જોઈએ. તેને તોડીને ગાયની રોટલીથી જુદી જ રાખવી જોઈએ. 
 
તેમજ 2 રોટલી મેહમાન માટે બનાવવી જોઈએ. સનાતન ધર્મમાં મેહમાનને ભગવાનનો રૂપ ગણાય છે. તેથી પહેલા સમયમા ઘરમા અપ્રત્યાશિત રીતે આવતા મેહમાન માટે રોજ વધારે રોટલીઓ બનાવતા હતા. આવુ કરવાથી ઘરમાં બરકત બની રહે છે અને માતા અન્નપૂર્ણાની કૃપા પણ રહે છે. ઘર આવેલા મેહમાનને ભૂખ્યા જવુ સારું નહી હોય છે જો મેહમાન ન આવે તો રોટલીઓ પોતે વાપરી લો કે ગાય કે કૂતરા, પંખીઓ વગેરેને આપી દો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

તુલસીના 4 પાન ઘરના દરેક સંકટને કરે છે દૂર

14 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિઓને ગ્રહો અને નક્ષત્રનો મળશે સાથ

સાપ્તાહિક રાશિફળ - : આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

12 એપ્રિલનું રાશિફળ - આજે હનુમાન જન્મોત્સવના દિવસે, આ રાશિઓ પર બજરંગબલીની રહેશે કૃપા, સંકટમોચન દરેક અવરોધ કરશે દૂર

11 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને લક્ષ્મીનો મળશે આશિર્વાદ

આગળનો લેખ
Show comments