Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમને આર્થિક નુકશાન પહોંચાડી શકે છે આ વાસ્તુદોષ

Webdunia
ગુરુવાર, 23 ઑગસ્ટ 2018 (10:00 IST)
વધારે લોકોની શિકાયત રહે છે એની પાસે પૈસા ટકતું નથી , ઘણા લોકો સાથે એવી પ્રોબ્લેમ રહે છે કે એના ઘરે  પૈસા આવે તો છે પણ એ કેવી રીતે ખર્ચ થઈ જાય છે એ સમઝાતું નથી. જો તમારી સાથે પણ એવી રીતે થઈ રહ્યા છે તો  આ વાસ્તુદોષના તમે શિકાર તો નહી થઈ રહ્યા છો. આ 5 ઉપાય તમે વાસ્તુની પ્રોબ્લેમથી બચાવી શકે છે. 
ઘરના નળથી પાણીના ટપકવું વાસ્તુશાસ્ત્ર મુજબ ખરાબ ગણાય છે આ કહેવાય છે કે જેમ નળથી પાણી ધીમે ધીમે પડે છે આમ ઘરથી પૈસાની બર્બાદી થાય છે. 
 
* વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરથી પાણીની નિકાસી પણ ઘણી વસ્તુઓને પ્રભાવિત કરે છે ઘરમાં પાણીની નિકાસી ઉત્તર દિશા અને પૂર્વ દિશામાં આર્થિક નજરેથી શુભ હોય છે. 
* ઘરમાં તૂટેલા સામાન અને કૂડા ના રાખો. વાસ્તુશાસ્ત્ર મુજબ આ નેગેટિવ હોય છે અને આથી ઘરમાં પૈસાની બર્બાદી થાય છે. 
* તમે જે અલમારીમાં પૈસા રાખો છો એને મુખ ઉત્તર દિશાની તરફ રહે. 
* બેડરૂમના ગેટની સામેની દીવાલના જમણા ખૂણા ધાતુની કોઈ વસ્તુ લટકાવો . વાસ્તુ મુજબ આ સ્થાન સંપત્તિના ક્ષેત્ર હોય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

14 મે નું રાશિફળ - આજે બુધવારે આ 4 રાશી પર રહેશે ગણેશજીની કૃપા

13 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે હનુમાનજીની કૃપા

12 May- આજે આ 2 રાશી પર રહેશે શિવજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

Weekly Horoscope - આ અઠવાડિયે આ 3 રાશિના સંબંધોમાં તિરાડ આવી શકે છે, સાપ્તાહિક પ્રેમ કુંડળીમાં જાણો તમારી સ્થિતિ.

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ધન લાભના બની રહ્યા છે પ્રબળ યોગ, બધી યોજનાઓ થશે પૂર્ણ

આગળનો લેખ
Show comments