Biodata Maker

વાસ્તુના 7 ટિપ્સ ધનની પરેશાનીને દૂર કરે છે

Webdunia
મંગળવાર, 21 નવેમ્બર 2017 (14:21 IST)
વાસ્તુ વિજ્ઞાન મુજબ ધન સંબંધી પરેશાનીઓના કારણે હમેશા તમે ઘરમાં રહેલ હોય છે જેના હમેશા અમે જોતા નહી છે. જો તમે થોડી વાતોના ધ્યાન રાખો તો એમના ઘરમાં રહેલ વાસ્તુ દોષ દૂર થાય છે અને ધન વૃદ્ધિમાં સહાયક હોય છે. 
 
શયન કક્ષની બારીઓમાં ક્રિસટલ લગાવ ઓ . આથી ટકરાવીને જે રોશની ઘરમાં આવે છે એ સકારાત્મક ઉર્જા લાવે છે જે તમારા સ્વાસ્થય અને ઉર્જાવાન બનાવે છે આથી તમે એમની ઉર્જાના ઉપયોગ સહી દિશામાં કરીને લાભ પ્રાપ્ત કરી શકો છો. 
 
એક અરીસો આ રીતે લગાડો કે એમનો પ્રતિબિંબ તિજોરી અને ધન રાખવાના સ્થાન પર હોય . આ ખર્ચ કરવામાં સહાયક ગણાય છે .આથી સંચિત ધન સાથે સકારાત્મ્કા ઉર્જા લાવે છે જેથી ધન સબંધી બાધાઓ અને મુશ્કેલીઓ દૂર થાય છે. 
 
ઘરના ધાબા પર કે દીવાર પર એક વાસણમાં પાણી અને દાણા રાખો જેથી પંખીઓને ભોજન પાણી મળે. વસ્તુ વિજ્ઞાન મુજબ પંખીઓ સાથે સકારતમ્ક ઉર્જા લાવે છે જેથી ધન સંબંધી મુશ્કેલીઓ અને બાધાઓ દૂર થાય છે. 
 
આવકમાં વાર-વાર મુશેકેલીઓ આવી રહી છે તો મેહનતના અનૂરૂપ ધન લાભ નહી મળી રહ્યા છે તો એમના શયન કક્ષ કે ચાર દીવાર પર અંદર જમણા ખૂણામાં ભારે વસ્તુ કે ઠોસ વસ્તુ રાખો. 
 
ઘરમાં  એકવેરિયમ રાખો જેમાં કાળા અને સોનેરી રંગની માછલીઓ રાખો આ નકારાત્મક ઉર્જાને દૂર કરી સકારાત્મક ઉર્જાને વધારવાના કામ કરે છે. 
 
ઘરના મુખ્ય દ્વારને હમેશા સાફ રાખો અને એની આસ-પાસની દીવાર પર રંગ કરાવતા રહો. 
 
તમારા ઘરની આસ-પાસ નાલા કે બોરિંગ છે તો ઘરના ઉત્તર પૂર્વી દીવાર પર ગણેશજીની ફોટા લગાડો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

અમદાવાદીઓનો નવો ક્રેઝ: પેટ્રોલની અછતની અફવા વચ્ચે EVના વેચાણમાં તોતિંગ ઉછાળો, રોજ 50 વાહનોનું બુકિંગ

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: માત્ર વાહનોની ટાંકીમાં જ ભરાશે ઈંધણ

PM Modi Speech: 'લાંબા સમય સુધી રહી શકે છે યુદ્ધના દુષ્પ્રભાવ, ભારતની સરકાર છે સતર્ક - રાજયસભામાં બોલ્યા પીએમ મોદી

ઈરાનમાં ટ્રંપને મળી ગયો નવો પાર્ટનર ? કોણ છે મોહમ્મદ બાગર ગાલિબાફ, જેને ખુરશી પર બેસાડી શકે છે અમેરિકા

Rail Ticket Cancellation Rules: હવે 8 કલાકની અંદર ટ્રેનની ટિકિટ કેંસલ કરાવશો તો ડૂબી જશે પૈસો, નહી મળે ટિકિટ

આગળનો લેખ
Show comments