Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુના સાત દોષ જેનાથી થાય છે આર્થિક નુકશાન

Webdunia
શુક્રવાર, 14 ઑક્ટોબર 2016 (11:00 IST)
વાસ્તુ વિજ્ઞાનમાં એવા દોષ છે જેના ઘરમાં હોવાથી  હમેશા આર્થિક પરેશાની થાય છે. જુઓ તમારા ઘરમાં તો આ વસ્તુ દોષ નથી . 
 
વાસ્તુવિજ્ઞાન મુજબ ઉતર પૂર્વ દિશાને ઈશાન કોણ કહેવાય છે. આ દિશા ધન આગમન માટેની દિશા ગણાય છે જેના ઘરોમાં કોઈ કારણથી ઈશાન કોણ બંદ છે કે ઈશાન કોણમાં ભારે સામાન કે ગંદગી છે તે ઘરોમાં હમેશા આર્થિક પરેશાની રહે છે. એના ઘરામં ધન આગમન ધીમી ગતિથી થાય છે. 
 
ઉત્તર પૂર્વની રીતે પશ્ચિમ દિશાનો બંદ થવું પણ ધન આગમન માટે સારું ગણાતું નથી. ઉત્તર પશ્ચિમ દિશાને વાસ્તુશાસ્ત્રમાં વાયવ્ય કોણ કહેવાય છે. આ દિશામાં દીવાર હોવાથી પરિવારમાં આપસી  મતભેદ વધે છે અને ધનની હાનિ રહે છે. 
 
વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ દિશાને યમની દિશા કહેવાય છે. આથી આ દિશાનની તરફ બારણું નહી હોવું જોઈએ આ દિશા તરફ ખુલો ભાગ હોવાથી ધન અને આયુની હાનિ થાય છે. આથી આ દિશા તરફ તિજોરી અને અલમારી પણ નહી રાખવી જોઈએ. આથી ધનના અભાવ રહે છે. 
 
જે ઘરોમાં ઉતર પૂર્વ દિશામાં રસોઈઘર હોય છે તે ઘરના બજટ બગડેલું રહે છે. પશ્ચિમ કે દક્ષિણ પૂર્વમાં રસોડું હોય તો ધન ધાન્યની વૃદ્ધિ  થાય છે. 
 
ઘરના મુખ્ય શયન કક્ષ એટલે જેના ઘરમાં પરિવારના મુખિયા સૂએ છે તે આગ્નેય કોણમાં એટલે દક્ષિણ પૂર્વમાં હોય ત્યારે બિનજરૂરી પરેશાની આવે છે.  ઘરના મુખિયા તનાવ અને પરેશાનીથી ઘેરાયલું રહે છે. આર્થિક ચિંતાઓ વધે છે અને પરિવારિક સુખમાં કમી આવે છે. 
 
વાસ્તુવિજ્ઞાન મુજબ જે ઘરોમાં દક્ષિણ-પશ્ચિમ દિશા વધેલી હોય તે ઘરોમાં આર્થિક પરેશાની આવે છે. એવા ઘરોમાં રહેતા લોકોને કાનૂની બાબતોમાં ફંસવું પડે છે, સ્વાસ્થયની પરેશાની રહે છે જેથી ધન નુકશાન થાય છે. 

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

15 મે નું રાશિફળ - આજે ગુરૂવારે આ 4 રાશી પર રહેશે વિષ્ણુની કૃપા

14 મે નું રાશિફળ - આજે બુધવારે આ 4 રાશી પર રહેશે ગણેશજીની કૃપા

13 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે હનુમાનજીની કૃપા

12 May- આજે આ 2 રાશી પર રહેશે શિવજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

Weekly Horoscope - આ અઠવાડિયે આ 3 રાશિના સંબંધોમાં તિરાડ આવી શકે છે, સાપ્તાહિક પ્રેમ કુંડળીમાં જાણો તમારી સ્થિતિ.

આગળનો લેખ
Show comments