Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips - વાસ્તુ મુજબની કેટલીક માન્યતાઓ, જાણો અને તેનો લાભ ઉઠાવો

Webdunia
બુધવાર, 26 સપ્ટેમ્બર 2018 (02:09 IST)
- જમણો કાન ફડકે તો, સારા સમાચાર મળે છે, અને ઈચ્છા પૂર્ણ થાય છે .  
 
- પુરુષોની જમણી અને સ્ત્રીની ડાબી આંખ ઝપકે તો અશુભ ફળ હોય છે, પરંતુ બંનેને તેનાથી વિપરીત હોય તો શુભ છે. 
 
- કોઈ પણ કાર્ય કરવા જતી વખતે ચા પીવાનુ પુછવામાં આવે તો કાર્ય  નિષ્ફળ જાય છે .  
 
- ઘરની બહાર જતી વખતે અથવા નવા કાર્ય શરૂ કરતા સમયે ભેંસ દેખાય તો શુભ હોય છે. 
 
- ઘર સામે કૂતરો રડે તો તે દિવસ કોઈ  ખાસ  કામ ન કરવું . 
 
- ક્યાંક જતી સમયે લાકડીઓ સાથે ખેડૂત દેખાય તો કાર્ય પરિપૂર્ણ થાય છે  . 
 
- ક્યારેય અધુરુ બનેલુ મકાન, જેમને બાળકો ન હોય તેવી વ્યક્તિનુ મકાન અથવા ખંડેર બનેલી ફેક્ટરી ન ખરીદવી  જોઈએ. 
 
- શૌચાલય ક્યારે પણ મુખ્ય દ્વાર પાસે ન હોવુ જોઈએ. 
 
- સીડી નીચે બાથરૂમમાં અથવા રસોડુ  ન હોવુ  જોઈએ. 
 
- ઘરની સામે અથવા 100 ફૂટ અંદર ચર્ચ, મંદિર, જજઘર, ગુરુદ્વારા,મસ્જિદ,મંદિર કે અન્ય ધાર્મિક સ્થળ ન હોવુ જોઈએ. 
 
- પાણીની ટાંકી ઉત્તર દિશામાં હોવી જોઈએ.  
 
- ક્યાંક જતી વખતે ચકલી બિટ કરી દે તો ખૂબ જ સારુ શકુન છે. 
 
- પાલતૂ કૂતરો જો તમારા સામે જોઈ ભસે તો તમારી પર કોઈ મુશ્કેલી આવવાની છે. આવા સમયે બહાર જવાનું ટાળી દો.
 
- ક્યાંક જતી વખતે જો સામેથી શબયાત્રા આવતી જુઓ તો તમને આર્થિક લાભ થાય છે . 
 
- જો એપાર્ટમેન્ટમાં કે ઘરમાં દાખલ થતાં જ્યારે શ્વાસ  ઝડપ વધારે છે તો ઘરમાં વાસ્તુદોષ છે . 
 
- કિચન સ્ટોવ, જનરેટર , ઈન્વર્ટર, ઇલેક્ટ્રિક મોટર દક્ષિણ પૂર્વમાં ખૂણામાં રાખવા જોઈએ. 
 
- ભૂલથી પણ ક્યારેય પણ  બેડરૂમમાં અને રસોડામાં પૂજાસ્થાન ન રાખવુ જોઈએ. 
 
- બાથરૂમ, ટોયલેટ -દક્ષિણ-પશ્ચિમ ખૂણો, ઉત્તર-પશ્ચિમ કોણ, દક્ષિણ અને પશ્ચિમ દિશામાં બનાવી શકો છો. 
 
- દરવાજો લગાવ્યા વગર, પૂજા કર્યા વગર, બ્રાહ્મણને ભોજન કરાવ્યા વગર ક્યારેય નવા મકાનમાં દાખલ ન થવુ. 
 
- મંદિર નજીક બેઠા કોઈ ભૂખ્યાને કે કોઈ ગરીબને  ભરપેટ ભોજન કરાવવા માટે ઘરેથી ભોજન બનાવી લઈ જવુ.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments