Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips - સુખ શાંતિ માટે ઘરમાં આટલી વાતોનુ રાખો ધ્યાન

Webdunia
શનિવાર, 12 જાન્યુઆરી 2019 (17:25 IST)
વાસ્તુશાસ્ત્ર કહે છે કે કોઈ પણ નવા ફ્લેટ મકાન કે બંગલામાં પેંટિંગ અને કોઈ કલાકૃતિને સમજ્યા વિચાર્યા વગર ન લગાવો.
 
- ઘરમાં સોનેરી અને મનગમતા પશુ-પક્ષીઓની ચિત્રકારી લગાવવાથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિ અને ઘનનું આગમન થાય છે. બીજી બાજુ યુદ્ધના ચિત્રો અને ઘેરા રંગની કલાકૃતિયો તણાવ વધારી પણ શકે છે. 
 
- પ્રેરણાદાયી, સુંદર અને સૌમ્ય ચિત્ર અને આકૃતિયોની પેટિંગ કે લીલો રંગ લડાઈ-ઝગડાને રોકનારા અને ગુલાબી તેમજ સફેદ રંગ શુભદાયક, જાંબુડી રંગ સન્માન અપાવનારો રંગ માનવામાં આવે છે. 
 
- ઘરમાં રામાયણ અને મહાભારતના ડરાવનારા યુદ્ધના ચિત્ર, ભયાનક રાક્ષસ, રડતા ચિત્કારતા નાના બાળકોના ચિત્ર અશુભ અને પીડા આપનારા હોય છે. 
 
- સોનેરી પાંદડા, ઝાડ છોડ પોપટ મેના સાગર અને વહેતી નદીઓના ચિત્ર વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ મંગળકારી માનવામાં આવ્યા છે. 
 
- હિંસક જાનવરો અને વિશ્વકારી જીવ જંતુઓ જેવા કે વાઘ, સાંપ વીંછી વગેરેના ચિત્ર મનને અશાંત અને ઘરને અમંગળકારી બનાવે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

15 મે નું રાશિફળ - આજે ગુરૂવારે આ 4 રાશી પર રહેશે વિષ્ણુની કૃપા

14 મે નું રાશિફળ - આજે બુધવારે આ 4 રાશી પર રહેશે ગણેશજીની કૃપા

13 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે હનુમાનજીની કૃપા

12 May- આજે આ 2 રાશી પર રહેશે શિવજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

Weekly Horoscope - આ અઠવાડિયે આ 3 રાશિના સંબંધોમાં તિરાડ આવી શકે છે, સાપ્તાહિક પ્રેમ કુંડળીમાં જાણો તમારી સ્થિતિ.

આગળનો લેખ
Show comments