Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુના આ ઉપાયો અપનાવીને ઘન સંબંધી અવરોધોથી મુક્તિ મેળવો

Webdunia
રવિવાર, 29 જાન્યુઆરી 2017 (17:49 IST)
વ્યક્તિ અનેકવાર ખૂબ મહેનત કરે છે છતા પણ તેને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. વાસ્તુ મુજબ આ પરેશાનીઓનુ કારણ  ઘરની અંદર જ હોય છે. જે તરફ આપણે ધ્યાન આપતા નથી અને મુશ્કેલીઓનો સામનો કરતા રહીએ છીએ.  કેટલીક વાતોનુ ધ્યાન રાખવાથી વાસ્તુ દોષ દૂર કરી શકાય છે. સાથે જ ધનમાં પણ વધારો થાય છે. 
 
- બેડરૂમની બારીઓમાં ક્રિસ્ટલ લગાવવુ જોઈએ. ક્રિસ્ટલ સાથે અથડાઈને ઘરની અંદર સકારાત્મક ઉર્જા આવે છે. જેનાથી વ્યક્તિ સ્વસ્થ અને ઉર્જાવાન રહે છે. 
 
- જ્યા તિજોરી મુકી હોય ત્યા દર્પણ એ રીતે લગાવો કે તેનુ પ્રતિબિંબ તિજોરી અને ધન મુકવાના સ્થાન પર હોય. આવુ કરવાથી ખર્ચ ઓછો થાય છે અને ધનમાં વધારો થાય છે. 
 
 - અગાશી પર એક વાસણમાં પાણી અને બીજામાં અનાજ રાખો. વાસ્તુ મુજબ આવુ કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે. તેનાથી આર્થિક તંગીની સમસ્યાઓથી છુટકારો મળે છે. 
 
- વધુ મહેનત કરવા પર પણ ધન લાભ ન થઈ રહ્યો હોય તો બેડ રૂમ કે ઘરની ચાર દિવાલોની અંદર ડાબા ખૂણામાં ભારે કે કોઈ મજબૂત વસ્તુ મુકો. 
 
- ઘરમાં એવુ એક્વેરિયમ મુકો જેમા કાળા અને સોનેરી રંગની માછલી હોય અને નકારાત્મક ઉર્જામાં કમી અને સકારાત્મ્ક ઉર્જામાં વધારો થાય છે. 
 
- ઘરનુ મેનગેટ સ્વચ્છ રાખો. તેની આસપાસની દિવાલો પર રંગ કરાવતા રહેવુ જોઈએ. 
 
- ઘરની આસપાસ નાળુ કે બોરિંગ ન હોવુ જોઈએ.  જો હોય તો ઘરની ઉત્તર પૂર્વની દિવાલ પર ગણેશજીની પ્રતિમા લગાવવી જોઈએ. 

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments