Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ અને તિજોરી - ઘરની આ દિશામાં મુકો તિજોરી, મળશે સફળતા અને સમૃદ્ધિ

Webdunia
ગુરુવાર, 26 જાન્યુઆરી 2023 (00:49 IST)
તિજોરી દરેક કોઈ માટે મહત્વપૂર્ણ હોય છે. કારણ કે તેમા મેહનતની કમાણી જમા હોય છે. તેને ઘરમાં કોઈપણ પ્રકારના વાસ્તુ દોષ વગરની યોગ્ય દિશામાં મુકવી જરૂરી હોય છે. 
 
ક્યારેક ક્યારેક એવુ પણ થાય છે કે તમે કેટલો પણ પૈસો કમાવી લો. તે તમારી પાસે લૉકરમાં ક્યારેય રહેતો નથી. આ સમસ્યાથી બચવા માટે તેને યોગ્ય દિશામાં સુરક્ષિત મુકવુ ખૂબ જરૂરી છે. 
 
તમારી જાણકારી માટે અમે તમને બતાવી દઈએ કે તિજોરીને કા તો દક્ષિણ દિશાની દિવાલ તરફ મુકો જેથી તે ઉત્તરની તરફ રહે કે પછી પશ્ચિમ તરફ જેથી તે પૂર્વની તરફ ખુલે  
 
શાસ્ત્રોના મુજબ ઉત્તર દિશામાં ભગવાન કુબેરનો વાસ હોય છે અને પૂર્વ દિશામાં ભગવાન ઈન્દ્રનો વાસ હોય છે. ઉલ્લેખનીય છે કે તિજોરીના દરવાજા બંને દિશાઓમાં ખોલવાથી ધનની વૃદ્ધિ થશે અને પરિવારમાં ખુશીનુ વાતાવરણ રહેશે. 
 
પરંતુ આ વાતનુ ધ્યાન રાખો કે તિજોરીનુ મોઢુ ક્યારેય પણ દક્ષિણની  તરફ ન હોવુ જોઈએ. કારણ કે આ દિશા યમની દિશા છે અને આ દિશામાં તિજોરી ખોલવાનો મતલબ છે મુસીબતને આમંત્રણ આપવુ. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

8 મેં નું રાશિફળ - આજે અગિયારસના દિવસે આ 4 રાશિના જાતકો પર રહેશે વિષ્ણુની કૃપા

7 એપ્રિલનું રાશિફળ - આજે આ 4 રાશિઓને થશે અચાનક ફાયદો

6 મે નું રાશિફળ - આજે આ 5 લોકો પર રહેશે હનુમાનજીની કૃપા

5 મે નું રાશિફળ - આજે સીતા નવમી પર આ રાશીઓના ભાગ્યનો થશે ઉદય

સાપ્તાહિક રાશિફળ- અઠવાડિયુ મિશ્રિત રહેશે, માનસિક શાંતિ મળશે

આગળનો લેખ
Show comments