Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે નહી આવશે વાત વાત પર ગુસ્સો

Webdunia
શુક્રવાર, 15 જૂન 2018 (18:13 IST)
વાત વાત પર ગુસ્સો આવવું. એક વાર ગુસ્સો આવી જાય તો પોતાના પર નિયંત્રણ કરવું મુશ્કેલ થઈ જાય છે. જો આવું છે તો આ એક મોટી સમસ્યા છે અને ભવિષ્યમાં ખૂબ નુકશાન પહોંચાડી શકે છે. ગુસ્સાનો અંત હમેશા પસ્તાવાથી જ હોય છે. શાસ્ત્રોમાં પણ ક્રોધથી દૂર રહેવાની વાત કહેવાય છે. જો વગર વાતનો 
ગુસ્સો આવે છે તો ફેંગશુઈમાં જણાવ્યા આ સરલ ઉપાયને અજમાવીને મનને શાંત અને વ્યવહારને મધુર બનાવી શકો છો. આવો જાની તેની વિશેઘરમાં સૂર્યની રોશની અને પ્રાકૃતિક હવાને અંદર આવવા દો. ઘરમાં લીલાછમ છોડ લગાવો. તમારી રચનાત્મકતાને વધારો. 
 
ક્રિસ્ટલ પિંસિલ લાકિટનો ઉપયોગ કરી શકો છો. આ ગુસ્સા અને ચીડિયાપણુંથી બચાવ કરે છે. ક્રિસ્ટલ બૉલને લગાવવાથી ઘરનો વાતાવરન ખુશનુમા થઈ જાય છે 
 
.લૉફિંગ બુદ્ધાની મૂર્તિ ઘરમાં લાવવી અને ડ્રાઈંગ રૂમમાં કે લૉબી કે બરામદાની સામે તેનો મોઢું કરીને -સામે રાખો.
 
ભગવાન ગણેશની નિયમિત પૂજા કરવી . તમારા ખોરાકમાં દહીંને શામેલ કરો. એવું માનવામાં આવે છે કે દહીને ખાંડ સાથે ખાવાથી ગુસ્સો કંટ્રોલમાં રહે છે. 
 
તમારા પર્સમાં ચાંદીના ચંદ્ર યંત્ર બનાવીમે રાખી શકો છો કે પછી ચાંદીનો કડો પહેરવાથી પણ ક્રોધથી છુટકારો મળે છે. 
 
ફૂલ પ્રેમના પ્રતીક છે. ઘરમાં દક્ષિણ દિશામાં લાલ રંગના ફૂળ અને દક્ષિણ-પશ્ચિમ અથવા ઉત્તર-પૂર્વીય દિશામાં પીળા ફૂલ લગાવો. બેડરૂમમાં તાજી ફૂલો ક્યારેય રાખશો નહીં. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

13 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોને અચાનક થશે લાભ

આ 5 રાશિઓની યુવતીઓ પ્રેમમાં આપે છે દગો, ભૂલથી પણ ન કરશો તેમની સાથે એકરાર

12 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર વિષ્ણુજીની થશે કૃપા

11 ફેબુઆરીનું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ખૂબ જ સૌભાગ્યશાળી રહેશે મંગળવાર

10 ફેબ્રુઆરીનું રાશીફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે મહાદેવજીની કૃપા

આગળનો લેખ
Show comments