Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે નહી આવશે વાત વાત પર ગુસ્સો

Webdunia
શુક્રવાર, 15 જૂન 2018 (18:13 IST)
વાત વાત પર ગુસ્સો આવવું. એક વાર ગુસ્સો આવી જાય તો પોતાના પર નિયંત્રણ કરવું મુશ્કેલ થઈ જાય છે. જો આવું છે તો આ એક મોટી સમસ્યા છે અને ભવિષ્યમાં ખૂબ નુકશાન પહોંચાડી શકે છે. ગુસ્સાનો અંત હમેશા પસ્તાવાથી જ હોય છે. શાસ્ત્રોમાં પણ ક્રોધથી દૂર રહેવાની વાત કહેવાય છે. જો વગર વાતનો 
ગુસ્સો આવે છે તો ફેંગશુઈમાં જણાવ્યા આ સરલ ઉપાયને અજમાવીને મનને શાંત અને વ્યવહારને મધુર બનાવી શકો છો. આવો જાની તેની વિશેઘરમાં સૂર્યની રોશની અને પ્રાકૃતિક હવાને અંદર આવવા દો. ઘરમાં લીલાછમ છોડ લગાવો. તમારી રચનાત્મકતાને વધારો. 
 
ક્રિસ્ટલ પિંસિલ લાકિટનો ઉપયોગ કરી શકો છો. આ ગુસ્સા અને ચીડિયાપણુંથી બચાવ કરે છે. ક્રિસ્ટલ બૉલને લગાવવાથી ઘરનો વાતાવરન ખુશનુમા થઈ જાય છે 
 
.લૉફિંગ બુદ્ધાની મૂર્તિ ઘરમાં લાવવી અને ડ્રાઈંગ રૂમમાં કે લૉબી કે બરામદાની સામે તેનો મોઢું કરીને -સામે રાખો.
 
ભગવાન ગણેશની નિયમિત પૂજા કરવી . તમારા ખોરાકમાં દહીંને શામેલ કરો. એવું માનવામાં આવે છે કે દહીને ખાંડ સાથે ખાવાથી ગુસ્સો કંટ્રોલમાં રહે છે. 
 
તમારા પર્સમાં ચાંદીના ચંદ્ર યંત્ર બનાવીમે રાખી શકો છો કે પછી ચાંદીનો કડો પહેરવાથી પણ ક્રોધથી છુટકારો મળે છે. 
 
ફૂલ પ્રેમના પ્રતીક છે. ઘરમાં દક્ષિણ દિશામાં લાલ રંગના ફૂળ અને દક્ષિણ-પશ્ચિમ અથવા ઉત્તર-પૂર્વીય દિશામાં પીળા ફૂલ લગાવો. બેડરૂમમાં તાજી ફૂલો ક્યારેય રાખશો નહીં. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments