Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Shastra: સૂતી વખતે યાદ રાખો આ 7 નિયમ, નહી તો જીવન બની જશે નરક

Webdunia
શનિવાર, 20 ઑક્ટોબર 2018 (14:33 IST)
સૂતી વખતે આપણે વાસ્તુ નિયમ યાદ રાખવા જોઈએ. આ સારી ઉંઘ જ નહી સ્વાસ્થ્યના હિસાબથી પણ સારુ માનવામાં આવે છે. ઉંઘ લેવી, સુવુ કે આરામ કરવુ આરોગ્ય અને શરીર માટે ખૂબ જરૂરી છે. પણ ઓછા જ લોકો જાણે છે કે સૂતી વખતે પણ આપણે વાસ્તુ નિયમોનુ પાલન કરવુ જોઈએ નહી તો જીવનમાં હંમેશા પરેશાનીઓ કાયમ રહે છે. 
 
સુવુ અને આરામ કરવુ આપણી રોજબરોજની દિનચર્યાનો ભાગ છે. પણ તમે જો આમ જ ક્યાક સૂઈ જાવ છો તો સતર્ક થઈ જાવ. વાસ્તુ શાસ્ત્રના નિયમો મુજબ હંમેશા પૂર્વ અને દક્ષિણની તરફ માથુ કરીને સુવુ જોઈએ. ઉત્તર કે પશ્ચિમ તરફ માથુ કરીને ન સુવુ જોઈએ. આ શુભ નથી માનવામાં આવતુ. સૂવા માટેના પણ કેટલાક વાસ્તુ નિયમો બનાવાયા છે.  જેનુ પાલન કરવાથી આપણુ આરોગ્ય તંદુરસ્ત અને નિરોગી રહે છે.  તેથી આજે અમે તમને બતાવી રહ્યા છે કે સૂતી વખતે કયા વાસ્તુ નિયમોને યાદ રાખવા જોઈએ. 
 
સૂતી વખતના વાસ્તુ નિયમ 
 
- દક્ષિણ તરફ મોઢુ કરીને સૂવાથી આયુષ્ય વધે છે 
- દિવસે ન સુવુ જોઈએ. દિવસે સૂવાથી રોગ ઉત્પન થાય છે. સુશ્રુત સહિતા મુજબ બધી ઋતુઓમાં દિવસમાં સુવુ નિષેધ છે. પણ ગ્રીષ્મ ઋતુમાં દિવસમાં સુવુ નિષેદ નથી.   - 
- પૂર્વ તરફ માથુ કરીન સૂવાથી બુદ્ધિ પ્રાપ્ત થાય છે. 
- પશ્ચિમ તરફ માથુ કરીને સૂવાથી માનસિક વિકાર પ્રાપ્ત થાય છે. 
-   સૂતા પહેલા લલાટ પરથી અને  માથા પરથી પુષ્પનો ત્યાગ કરી દેવો જોઈએ. 
- વાંસ કે પલાશની લાકડીથી બનેલા પલંગ પર ન સુવુ જોઈએ અને માથુ નીચે લટકાવીને પણ ન સુવુ જોઈએ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments