Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips: ઘર કે ઓફિસની આ દિશામાં કરો પીળા રંગના માર્બલનો ઉપયોગ, ફરી ક્યારે કોઈ વસ્તુની કમી નહી લાગે

Webdunia
સોમવાર, 3 એપ્રિલ 2023 (12:30 IST)
Vastu Tips: આજના વાસ્તુ શાસ્ત્રમાં અમે તમને ઘરના નૈઋત્ય કોણ એટલે કે દક્ષિણ-પશ્ચિમ દિશામા ફ્લોરના કલર વિશે બતાવીશુ.  વાસ્તુશાસ્ત્ર મુજબ ઘર હોય કે ઓફિસ,  આમના દક્ષિણ - પશ્ચિમ ભાગમા યલો કલરના સ્ટોન એટલે કે પીળા રંગના માર્બલની પસંદગી સારી માનવામાં આવે છે. 
 
જો તમે આખા ફર્શ પર યલો સ્ટોન ન લગાવવા માંગો તો તમે આ દિશાના થોડા ભાગમાં યલો સ્ટોન, એટલે કે પીળા રંગનો પત્થર લગાવીને પણ આ દિશા સાથે સંબંધિત શુભ ફળની પ્રાપ્તિ કરી શકો છો.  વાસ્તુ મુજબ આવુ કરવાથી ઘર કે ઓફિસમાં ક્યારેય પણ કોઈ વસ્તુની કમી થતી નથી. બધી વસ્તુઓમાં સ્થિરતા કાયમ રહે છે. સાથે જ ઘરમાં માતાનુ સ્વાસ્થ્ય પણ સારુ રહે છે. 
 
આ વાતોનુ પણ રાખો ધ્યાન
 
જો તમારા ઘરની દિવાલોનો રંગ ખૂબ જ ઘટ્ટ છે તો તમે તમારા ઘરના સ્ટાઈલ માટે વ્હાઈત કે ઓફ વ્હાઈટ માર્બલ  કે પત્થરની પસંદગી કરવી જોઈએ. તેનાથી ઘરમાં કોઈ પણ પ્રકારનુ નુકશાન થતુ નથી.  વાસ્તુ શાત્રનુ માનીએ તો ઘરમાં ફર્શ પર વધુ ઘટ્ટ કે ચટક પ્રિંટવાળી કાર્પેટનો ઉપયોગ ન કરવો જોઈએ.  તેનાથી ઘરમાં નેગેટિવ એનર્જીનો ફ્લો વધે છે અને ઘરની સુખ-શાંતિમાં પણ અવરોધ આવે છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

2 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે માં લક્ષ્મીની કૃપા

Monthly May Rashifal: કેવો રહેશે બધી રાશીઓ માટે મે મહિનો ? વાંચો આ મહિનાનું રાશિફળ

1 મેં નું રાશિફળ - આજે મહિનાના પહેલા દિવસે આ રાશી પર રહેશે વિષ્ણુ દેવની કૃપા

વાસ્તુના 5 ટિપ્સ દરેક ઘર માટે શુભ અને લાભકારી

૩૦ એપ્રિલનું રાશીફળ - આજે અક્ષય તૃતીયા પર આ 4 રાશિઓને અચાનક થશે ઘનલાભ

આગળનો લેખ
Show comments