Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમા છિપાયેલ વાસ્તુ દોષને દૂર કરશે ગંગાજળ

Webdunia
ગુરુવાર, 22 નવેમ્બર 2018 (16:07 IST)
મા ગંગાનું પવિત્ર જળ જીવનની શરૂઆતથી લઈને જીવનના અંત સુધી દરેક પ્રકારના કાર્યોમાં કામ આવે છે.  ગંગા સ્નાનથી પાપ તો દૂર થઈ જાય છે જ સાથે જ અનેક રોગોથી પણ મુક્તિ મળે છે.  વાસ્તુશાસ્ત્રમાં પણ ગંગાજળના પ્રયોગથી અનેક દોષોને દૂર કરવાના ઉપાયના વિશે બતાવ્યુ છે. આવો જાણીએ તેના વિશે.. 
- ઘરમાં નિયમિત ગંગાજળનો છંડકાવ કરવાથી વાસ્તુદોષ દૂર થઈ જાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. 
-  બાળકોને જો ભયાનક સપના આવતા હોય તો સૂતા પહેલા તેમના પથારી પર ગંગાજળ છાંટી દો 
- ગંગાજળને ઘરમાં મુકવાથી હંમેશા સુખ-સપદા બની રહે છે. 
- ગંગાજળ અર્પિત કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. 
- ઘરને પરેશાનીઓએ ધેરી રાખ્યુ છે તો ગંગાજળને પીત્તળની બોટલમાં ભરીને ઉત્તર પૂર્વ દિશામાં મુકો. 
- સવારે જ્યારે પણ ઘરનો મુખ્ય દરવાજો ખોલો તો ત્યા ગંગાજળ અવશ્ય છાંટી દો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

September 1 Rule Change: 1 સપ્ટેમ્બરથી બદલાશે આ મોટા નિયમો: LPG સિલિન્ડર, ATF-CNGથી લઈને ટાટાની કારના ભાવ સુધી થશે અસર

બ્લિંકિટ, ઝેપ્ટો અને ડીમાર્ટ સહિતના મુખ્ય રિટેલર્સ દ્વારા લાદવામાં આવેલી ખાંડ ખરીદી મર્યાદા

લુધિયાણામાં લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ, છેતરપિંડીથી લોન કરાવી પૈસા પડાવ્યા

સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધઘટ થઈ. તમારા શહેરના ભાવ અને ભવિષ્ય શું રાખશે તે જાણો.

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે 31 ઓગસ્ટથી થશે શરૂ: હવે માત્ર 4 કલાકમાં જ પહોંચાશે મુંબઈ

આગળનો લેખ
Show comments