Webdunia - Bharat's app for daily news and videos

Install App

Signs Of Pigeon: શુ કબૂતર તમારા ઘર પર આવીને કરે છે ગુટર ગૂં? જાણી લો તેનો મતલબ, આપી રહ્યા છે ભવિષ્યના મોટા સંકેત

Webdunia
મંગળવાર, 11 એપ્રિલ 2023 (09:57 IST)
Signs of Pigeon- માન્યતાઓ મુજબ ઘરમાં કબૂતરનો (Signs of Pigeon) માળો બનાવવો અશુભ માનવામાં આવે છે. જેના કારણે પરિવારની સુખ-શાંતિમાં ખલેલ પહોંચે છે અને ઘરમાં ગરીબીનો પ્રવેશ થાય છે. કબૂતરનો માળો બનાવવાના કારણે ઘરમાં અવારનવાર ગંદકી રહેતી હોય છે અને પરિવારના સભ્યોએ એક-એક પૈસા માટે તલપાપડ રહેવું પડે છે.
 
કબૂતરનુ ઘર પર ગુટર ગૂં કરવો 
ધાર્મિક વિદ્વાનો અનુસાર, જો કબૂતરનો માળો બનાવવાને બદલે જો તે ક્યારેક-ક્યારેક ઘરમાં ગુટર ગૂં કરે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. કહેવાય છે કે આ દ્વારા માતા લક્ષ્મી ઘરમાં આગમનનો સંકેત મોકલે છે. વહેલી સવારે કબૂતરના ઘરે આવવું એ ધનની નિશાની છે.
 
કબૂતરને ખવડાવો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે કબૂતરને અનાજ ખાતા જોશો તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં પૈસાની વૃદ્ધિ થશે. તેનાથી પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે. જો કે, ધ્યાનમાં રાખો કે કબૂતરોને છત પર ખવડાવવાને બદલે બાલ્કની અથવા આંગણામાં ખોરાક અને પાણી રાખો. આમ કરવાથી બુધ ગ્રહ બળવાન બને છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

6 મે નું રાશિફળ - આજે આ 5 લોકો પર રહેશે હનુમાનજીની કૃપા

5 મે નું રાશિફળ - આજે સીતા નવમી પર આ રાશીઓના ભાગ્યનો થશે ઉદય

સાપ્તાહિક રાશિફળ- અઠવાડિયુ મિશ્રિત રહેશે, માનસિક શાંતિ મળશે

4 મે નું રાશિફળ - આજે આ 4 લોકોએ બહાર નીકળતા પહેલા સૂર્યને અર્ધ્ય આપવાથી થશે લાભ

3 મે નું રાશિફળ - આજે આ 4 રાશીઓની ચમકી જશે કિસ્મત

આગળનો લેખ
Show comments