Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ પ્રમાણે કેવી જમીન શુભ હોય છે અને કેવી જમીન અશુભ ?

Webdunia
અનેક જમીનમાં ખોદકામ કરતા મળી આવતા અવશેષ - પત્થર, લાકડી અને અન્ય વસ્તુઓ તેના માલિક અને તેમા રહેનાર લોકો માટે શુભ-અશુભ પરિણામનો સંકેત આપે છે. 

- ભૂખંડનુ ખોદકામ કરતી વખતે જો કાંકડ, પત્થર મળે તો આ શુભ સંકેત છે. આનાથી લાંબુ આયુષ્ય, ઘન પ્રાપ્ત કરવા અને સ્વસ્થ રહેવામાં મદદ મળે છે.

- પાકી આખી ઈંટ મળે તો આ પણ ઉત્તમ અને કાયમ લાભકારી છે.

- જમીન ખોદતી વખતે જો સોના-ચાંદી વગેરેના સિક્કા અને અન્ય બહુમૂલ્ય ઘાતુઓ મળે તો આર્થિક સમૃધ્ધિનો સંકેત કરે છે આને શુભ અને ઉત્તમ માનવામાં આવ્યો છે.

- ખોદકામ કરતી વખતે જો માનવીની ખોપડી કે હાંડકાના ટુકડા મળે તો આને અશુભ અને હાનિકારક માનવામાં આવે છે. આનાથી ભૂ-સ્વામીને મુશ્કેલીઓ અને દુ:ખોનો સામનો કરવો પડે છે.

- જમીનમાં જો ખોદકામ દરમિયાન ઉધઈ, કીડી અને સાપનુ ઘર મળે તો આને અત્યંત શુભ માનવામાં આવે છે. આવી જમીન રહેવાની દ્રષ્ટિએ યોગ્ય નથી માનવામાં આવતી.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ફોન પર જ બનતી હતી ચોરીની યોજના, ડ્યુટી પહેલાં જ નક્કી થતા હતા બધા રોલ; રામ મંદિર ચઢાવા કેસમાં વધુ એક મોટો ખુલાસો

1100 રૂપિયાની પેંશન લેવા પહોચ્યા વડીલના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા, બેંકમાં મચ્યો હોબાળો, જાણો પછી શુ થયુ

રાહુલ દ્રવિડ બનશે ઈગ્લેંડ ટેસ્ટ ટીમના કોચ ? મૈકુલમ ના હટ્યા બાદ અનેક પૂર્વ દિગ્ગ્જ ખેલાડીઓ રેસમાં સામેલ

Gold Silver Rate Today- સોના-ચાંદીના શોખીનો માટે ખુશખબર! ભાવમાં ભારે ઘટાડો, જાણો આજેનો તાજો રેટ

શેરબજાર: સેન્સેક્સ 606 પોઈન્ટ અને નિફ્ટી 168 પોઈન્ટ નીચે ખુલ્યો, આ શેરોમાં નોંધપાત્ર ઘટાડો થયો

આગળનો લેખ
Show comments