Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips: ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી દૂર થાય છે વાસ્તુદોષ, જાણો આ 5 ફાયદા

Webdunia
મંગળવાર, 24 મે 2022 (06:39 IST)
ઘરમાં તુલસીના છોડ જરૂર હોવું જોઈએ. શાસ્ત્રો  મુજબ તો તુલસી ને સારું ગણાયું છે ત્યાં વિજ્ઞાનમાં પણ તુલસીના ઘણા ગુણ જણાવ્યા છે. એ સિવાય વાસ્તુ શાસ્ત્રમાં પણ તુલસીને મહત્વપૂર્ણ ગણાયું છે. વાસ્તુમાં કહ્યું છે કે તુલસીના છોડ હોવાથી ઘણા દોષ પોતે સમાપ્ત થઈ જાય છે. આવો જાણીએ વાસ્તુ મુજબ તુલસીના ફાયદા વિશે. 
 
1. વાસ્તુ મુજબ હો તમે બિજનેસ સારું નહી ચાલી રહ્યું છે તો તમે પૂર્ણિમાના દિવસે કાચું દૂધ ચઢાવો. આથી તમારા ઘરમાં બરકત થશે અને ધંધામાં આવી રહી બાધા પણ દૂર થશે. 
 
2. જો પરિવારમાં ઝગડો થાય છે. પરિવારના લોકો એક બીજાથી બોલવું પસંદ નહી કરતા તો રસોડા ઘરની પાસે તુલસી રાખો. આવું કરવાથી પરિવારના લોકોમાં આપસી પ્રેમ વધશે અને ઝગડાઓ ખત્મ થશે. 
 
3. જો ઘરના બાળક માતા-પિતાનું કહેવું નહી માનતા તો પૂર્વ દિશામાં બારી પાસે તુલસીબા છોડ રાખો. આથી બાળક માતા-પિતાનું કહેવું માને છે. 
 
4. જો ઘરમાં કોઈ કોઈ કુમારી છોકરી છે અને એમના લગ્નમાં કોઈ મુશ્કેલી  છે તો એનું ઉપાય પણ તુલસીમાં છિપાયેલું છે. દક્ષિણ-પૂર્વ માં તુલસીને રાખી દરરોજ જળ અર્પ્ણ કરવાથી કન્યાના લગ્ન જલ્દી થાય છે. 
 
5. જો તમને કોઈ સ્વાસ્થય સંબંધી પરેશાની છે તો પૂર્વ દિશામાં લાગેલી તુલસીના પાનને પૂર્વની તરફ ખાવાથી તમને ઘણા રોગોથી રાહત મળે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

14 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે અગિયારસનાં દિવસે આ લોકોની ચમકી જશે કિસ્મત

આગળનો લેખ
Show comments