Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક જોડી લગાવી લો ઘરમાં આ છોડ, ભૂલથી પણ ઘરમાં પ્રવેશ નહી કરે વિપત્તિ

Webdunia
શુક્રવાર, 16 ઑગસ્ટ 2019 (00:45 IST)
આપણામાંથી કદાચ જ કોઈ વ્યક્તિ એવો હશે જે પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યનો અનુભવ કરવા ન માંગતો હોય.  પણ અનેકવાર એવુ થાય છે કે માણસ પાસે ઘણા પૈસા હોવા છતા પણ એ સુખોથી વંચિત રહે છે.  આજે અમે તમને એવી માહિતી આપી રહ્યા છે જે તમારે માટે ખૂબ કામની રહેશે.   આજે અમે તમને બતાવી રહ્યા છે કેટલાક એવા છોડ વિશે જે ઘરમાં લગાવવાથી સજાવટ તો થશે જ સાથે જ તેના તમને બીજા અનેક લાભ થશે. 
 
લોકો પોતાના ઘરને સજાવવા માટે અનેક પ્રકારના છોડ લગાવે છે. પણ ઘણીવાર કેટલાકને ખબર નથી હોતી કે કયા છોડ તેમને માટે સૌભાગ્યશાળી સાબિત થશે. મોટાભાગના લોકો પોતાના ઘરમાં સજાવટી કે ઔષધીય ગુણવાળા છોડ જ લગાવવુ પસંદ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા પણ છોડ છે જે આ બંને માપદંડ પર ખરા ઉતરવાની સાથે જ તમને સૌભાગ્યશાળી અને સમૃદ્ધ પણ બનાવે છે.   તે પણ કોઈ વધુ પડતી મહેનત વગર. 
 
મોરપંખીનો છોડ 
 
શાસ્ત્રોમાં અનેક એવા છોડ છે જે ચમત્કારી હોવાની સાથે સ્સાથે અનેક આયુર્વૈદિક ગુણોથી ભરપૂર હોય છે.  અટલુ જ નહી કેટલાક છોડ વિપત્તીનાશક અને સૌભાગ્યવર્ધક પણ હોય છે.  હવે જરા વિચારો જો કોઈ એવો છોડ તમને મળી જાય જેના લગાવવા માત્રથી જ વિપત્તિ અને દુર્ભાગ્ય તમારા ઘરમાં ક્યારેય ન આવે તો.. અમે વાત કરી રહ્યા છે મોરપંખી છોડની.. જેની અંદર કેટલાક એવા ગુણ હોય છે જે તમારી ઈચ્છાઓને હકીકતમાં બદલી નાખે છે.  આ છોડ તમારા ઘરનુ ભાગ્ય બદલી શકે છે. 
 
શસ્ત્રોમાં પણ બતાવ્યુ છે કે મોરપંખીનો છોડ ઘરમાં લગાવવાથી કોઈપણ પ્રકારના વાસ્તુદોષને દૂર થઈ શકે છે એટલુ જ નહી આ તમારા પરિવારને ખરાબ નજરથી પણ બચાવે છે. ઘર પર કોઈ વિપત્તિ આવવાની હોય તો આ છોડ તેને પણ ઘરમાં પ્રવેશ કરતા રોકે છે અને તમે મુસીબતોથી બચ્યા રહો છો. જો તમે આ છોડની એક જોડીને તમારા ઘરમાં લગાવી લો છો તો તમારા ઘરમાં બરકત, સુખ શાંતિનો વાસ અને સૌભાગ્યમાં વૃદ્ધિ ઉપરાંત દરેક ખુશીઓ મળશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

6 મે નું રાશિફળ - આજે આ 5 લોકો પર રહેશે હનુમાનજીની કૃપા

5 મે નું રાશિફળ - આજે સીતા નવમી પર આ રાશીઓના ભાગ્યનો થશે ઉદય

સાપ્તાહિક રાશિફળ- અઠવાડિયુ મિશ્રિત રહેશે, માનસિક શાંતિ મળશે

4 મે નું રાશિફળ - આજે આ 4 લોકોએ બહાર નીકળતા પહેલા સૂર્યને અર્ધ્ય આપવાથી થશે લાભ

3 મે નું રાશિફળ - આજે આ 4 રાશીઓની ચમકી જશે કિસ્મત

આગળનો લેખ
Show comments