Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mirror પણ લાવે છે બેડ લક , જાણૉ 10 ટિપ્સ જે વધારશે તમારો ગુડ લક

Webdunia
સોમવાર, 11 ડિસેમ્બર 2017 (16:21 IST)
ઘરમાં અરીસો મૂકવા માટે પણ સહી દિશાનો ચૂંટણી કરવું જોઈએ. વાસ્તુ મુજબ ઘરમાં અરીસાને યોગ્ય દિશામાં ન લગાવાય તો આ નુકશાનદાયક પણ સિદ્ધ થઈ શકે છે. અરીસા ઘરમાં યોગ્ય સ્થાન પર જ લગાડવું જોઈએ નહી તો ઘરના સભ્યોને ઘણા શારીરિક કષ્ટ્રોના સામનો કરવું પડી શકે છે. ઘરમાં અરીસા લગાડતા પહેલા આ વાતનો ધ્યાન રાખો ગુડ લક રહેશે તમારી સાથે 
* તિજોરી કે ગોલક નીચે અને ઉપરની તરફ mirror લગાડવાથી ઈનકમ વધે છે. 
 
* ઘર કે દુકાનના જમણા તરફ ખૂબસૂરત છોડ સજાવો. 
 
* સીઢીના સીધો ચઢાવ અશુભ હોય છે. થોડા શેપ આપીને તેનો નિર્માણ કરવું જોઈએ. જો તમારા ઘર કે દુકાનમાં સીધી સીઢીઓ જાય છે તો 6 રોડ વાળા વિંડ 
 
ચાઈમ લગાવીને તેમની નકારાત્મકતા દૂર કરી શકાય છે. 
 
* ઘરમાં કોઈ પણ શયન કક્ષમાં દીવાલના ચારે બાજુ અરીસા નહી લગાડવા જોઈએ એનાથી ઘરના સભ્યોમાં સમસ્યા વધી શકે છે. 
 
* શયન કક્ષમાં અરીસા આ રીતે લગાડો કે અરીસામાં તમારો બેડ નજર ન આવે. 
 
* ઘરની દીવાર પર અરીસો ન તો વધારે ઉંચો લગાડો અને ન વધારે નીચે એવું કરવાથી ઘરના સભ્યોને શારીરિક કષ્ટોના સામનો કરવું પડી શકે છે. 
 
* અરીસો એવી જગ્યાએ લગાડો જેમાં ઘરનો પ્રવેશદ્વાર ન જોવાય. 
 
* ઘરમાં અરીસો ઉત્તર-પૂર્વ દિશામાં લગાડવાથી આવકમાં વૃદ્ધિ સાથે-સાથે સંકટ પણ સમાપ્ત થવા શરૂ થઈ જાય છે. 
 
* જો તમે તમારા ભાગ્યમાં બૃહત્તકરણ લાવવા ઈચ્છો છો તો અરીસાને આ રીતે લગાડો કે તેમાં કોઈ શુભ વસ્તુની છાયા  નજર આવી રહી હોય. 
 
* તૂટેલા અરીસાને ઘરમાં ન મૂકવૂં આ અશુભ ગણાય છે. 
 
* અરીસા બાથરૂમના વચ્ચેની દીવાર પર લગાવી શકો છો. અરીસાની સફાઈનો પણ ખાસ રૂપથી ધ્યાન રાખવું જોઈએ. 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments