Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu tips - તમારા ઘરમાંથી બહાર કરો આ વસ્તુઓ નહી તો લાગશે દોષ

Webdunia
શુક્રવાર, 4 મે 2018 (08:24 IST)
મોટાભાગે નવુ ઘર બનાવ્યા પછી લોકો તેની પરિક્રમા કરે છે. પણ કેટલાક લોકો થોડા સમય પછી પરેશાનીઓને કારણે આ પરિક્રમા બંધ કરી દે છે. પણ આવુ વચ્ચે કરવુ વાસ્તુના હિસાબથી દોષ ઉત્પન્ન કરનારુ માનવામાં આવે છે. 
 
તમારા ઘરનુ વાસ્તુ ફક્ત એક પરિક્રમાને રોકવાથી જ ખરાબ નથી થતુ પણ કેટલાક બીજા પણ કારણ છે જે તમારા ઘરના વાસ્તુને દોષમાં ફેરવી નાખે છે.  તેથી સમય રહેતા તેને જાણી લેવા યોગ્ય છે. નહી તો આગળ ચાલીને તમારા પરિવાર માટે કલહ-કલેષનું કારણ બની શકે છે. 
 
- ક્યારેય પણ બેડરૂમમાં કોઈ ભારે ઘડિયાળ ગ્લાસ કે અન્ય વસ્તુઓ ન મુકશો 
- ક્યારેય પણ સીઢી નીચે જૂની કે ખંડીત મૂર્તિયો ન મુકશો. જો એવુ છે તો તેને આજે જ ઘરમાંથી હટાવી દો.. આ ઉપરાંત સીઢી નીચ એબેસીને પણ કોઈ પણ કાર્ય ન કરો. 
- મુખ્ય પ્રવેશ દ્વાર તરફ પગ કરીને ન સુવો. કારણ કે આ લક્ષ્મીના આવવાનો રસ્તો માનવામાં આવે છે અને આવુ કરવાથી લક્ષ્મીનુ અપમાન થાય છે. 
- સ્વર્ગવાસી લોકોના ફોટાને ઉત્તર દિશામાંથી હટાવી દેવા જોઈએ. તેને હંમેશા દક્ષિણ દિશામાં જ લગાવવા જોઈએ. 
- ઘરમાં પડેલી બંધ ઘડિયાળ પણ ઘરમાં ન મુકવી જોઈએ. કારણ કે તેનાથી તમારા ઘરનો ઉત્તમ સમય પણ થંભી જાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments