Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips - ઘરમાં મુકો માટીનુ વાસણ, ચમકાવશે તમારુ નસીબ

Webdunia
સોમવાર, 5 માર્ચ 2018 (15:02 IST)
ઘરમાં મુકેલા માટીના વાસણ પણ તમારુ ભાગ્ય ચમકાવી શકે છે. શાસ્ત્રો મુજબ માટીના વાસણોને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. પહેલા માટીના વાસણમાં જમવામાં પણ આવતુ હતુ. વાસ્તુનુ માનીએ તો ઘરમાં મુકેલા માટીના વાસણ તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવા ઉપરાંત ઘર કે ઓફિસમાં મુકવામાં આવે તો ગુડલક ધન વૈભવ સફળતા બધુ જ મેળવી શકાય છે. પૂજા ઘરથી લઈને લગ્નના પ્રસંગે પૂજા માટે ઉપયોગમાં કરવામાં આવતા બધા જ વાસણ એટલે જ માટીના હોય છે. 
ઘરમાં મુકો ઘડામાં પાણી 
 
વાસ્તુ મુજબ એવુ કહેવાય છે કે ઘરમાં ઉત્તર પૂર્વ દિશામાં ઘડામાં પાણી ભરીને મુકવુ જોઈએ. એવુ કએહ્વાય છે કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનુ આગમન થતુ નથી. આરોગ્યના હિસાબથી જોવા જઈએ તો તે વધુ લાભકારી છે. વાસ્તુ મુજબ જો કોઈ તનાવ કે પછી માનસિક સમસ્યાનો શિકાર છે તો તેને ઘડામાં મુકેલી પાણી પીવુ જોઈએ. 
ઘરમાં પૂજા માટે ભગવાનની મૂર્તિ જો માટીની લાવશો તો તેનાથી તમારા ઘરમાં હંમેશા બરકત રહેશે.  એટલુ જ નહી ઘરમાં માટીના સજાવટી વાસનો જેવા કે વાડકી, ફલાવર પોટ ને દક્ષિણ પૂર્વ દિશામાં મુકી શકો છો.  એવુ કહેવાય છે કે આનાથી ઘરમાં સૌભાગ્ય આવે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

14 ફેબૃઆરીનું રાશિફળ - આ 4 રાશિઓ માટે વેલેન્ટાઇન ડે રહેશે ખૂબ જ ખાસ, આજે સંબંધોમાં રહેલી ગેરસમજ થશે દૂર, મળશે તમારો સાચો પ્રેમ

13 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોને અચાનક થશે લાભ

આ 5 રાશિઓની યુવતીઓ પ્રેમમાં આપે છે દગો, ભૂલથી પણ ન કરશો તેમની સાથે એકરાર

12 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર વિષ્ણુજીની થશે કૃપા

11 ફેબુઆરીનું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ખૂબ જ સૌભાગ્યશાળી રહેશે મંગળવાર

આગળનો લેખ
Show comments