Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

Webdunia
શુક્રવાર, 17 જાન્યુઆરી 2025 (17:03 IST)
Vastu Tips: પતિ-પત્ની વચ્ચે નાની-મોટી નોંક ઝોંક એક સામાન્ય વાત છે. પણ જ્યારે આ લડાઈ વારેઘડીએ થાય છે તો પતિ-પત્ની વચ્ચે નાની-મોટી લડાઈ થવી એક સામાન્ય વાત છે.  પણ જ્યારે આ ઝગડો વારંવાર થાય અને સંબંધો વચ્ચે તનાવ વધવા માંડે તો આ ચિંતાનો વિષય બની જાય છે. આવામાં શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે આ સમસ્યાઓની પાછળ તમારા ઘરનુ વાસ્તુ દોષ પણ એક કારણ હોઈ શકે છે ? વાસ્તુ શાસ્ત્ર જે ઘરની ઉર્જા અને તેના પ્રભાવોનુ પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે એ બતાવે છે કે ઘરની દિશા, સજાવટ અને અન્ય પહેલુઓનો પ્રભાવ ત્યાર રહેનારાઓના જીવન અને સંબંધો પર પડે છે. 
 
પતિ-પત્ની વચ્ચે તણાવ વધારનારા સામાન્ય વાસ્તુ દોષ 
બેડરૂમની ખોટી દિશા 
જો બેડરૂમ દક્ષિણ-પશ્ચિમ દિશામાં નથી તો આ પતિ-પત્નીના સંબંધોમાં અસ્થિરતા અને તણાવ પેદા કરી શકે છે. આ દિશા સ્થિરતા અને સામંજસ્યનુ પ્રતિક છે. 
Mirror
દર્પણની ખોટી સ્થિતિ 
બેડરૂમમાં અરીસો બેડની એકદમ સામે લગાવવાથી બચવુ  જોઈએ. આવુ કરવાથી નકારાત્મક ઉર્જા વધે છે, જે ઝગડા અને અસહમતિનુ કારણ બને છે. 
તૂટેલુ ફર્નીચર - ફર્નીચર તૂટેલુ કે ખરાબ થવુ ઘરમાં નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે. જેનાથી સંબંધોમાં અવરોધ આવી શકે છે. 
દિવાલોનો રંગ - ઊંડા અને ભડકીલા રંગ તનાવ અને અસહમતિને પ્રોત્સાહન આપી શકે છે. બેડરૂમમાં સાધારણ શાંત રંગોનો ઉપયોગ સંબંધોને મધુર બનાવવામાં મદદ કરે છે. 
 
ઉત્તર-પૂર્વ દિશામાં ગંદકી 
ઘરની ઉત્તર પૂર્વ દિશાનુ વાસ્તુમાં ખૂબ મહત્વ છે. આ ક્ષેત્રમાં ગંદકી કે અવ્યવસ્થા સંબંધોમાં ખટાશનુ કારણ બની શકે છે.  
મુખ્ય દ્વાર નો દોષ 
મુખ્ય દ્વારની ખોટી દિશા કે તેના પર કાળા રંગનુ પેંટ સંબંધો પર નકારાત્મક પ્રભાવ નાખી શકે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

વાસ્તુના 5 ટિપ્સ દરેક ઘર માટે શુભ અને લાભકારી

૩૦ એપ્રિલનું રાશીફળ - આજે અક્ષય તૃતીયા પર આ 4 રાશિઓને અચાનક થશે ઘનલાભ

29 એપ્રિલનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો પર હનુમાનજીની રહેશે કૃપા

Ekmukhi Rudraksh: મહાદેવનો પ્રતિનિધિ હોય છે રુદ્રાક્ષ, પહેરવાથી મનોકામનાઓ થાય છે પૂરી, જાણો અસલી અને નકલી વચ્ચેનો તફાવત

Vastu Tips: વાસ્તુના મુજબ આ દિવસે લગાવશો મની પ્લાન્ટ તો સારો ઉગશે અને ઘરમાં તેનું શુભ પરિણામ જોવા મળશે

આગળનો લેખ
Show comments