Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ - તહેવારો પર આ રીતે સજાવો ઘર

Webdunia
મંગળવાર, 15 ઑક્ટોબર 2019 (18:34 IST)
તહેવાર જ છે જે આપણા જીવનમાં અનેક ખુશીઓ લાવે છે. આવામાં આપણે આ ઉત્સવના ક્ષણોને હળીમળીને પૂરા ઉત્સાહથી ઉજવવો જોઈએ. આખુ વર્ષ આવનારા તહેવારોમાં આપણે આપણી આસપાસ રહેલ નકારાત્મક ઉર્જાને દૂર કરવી જોઈએ અને સકારાત્મકતાનુ સ્વાઅત કરવુ જોઈએ. વાસ્તુમાં કેટલાક સહેલા ઉપાય બતાવ્યા છે. જેની મદદથી આપણા આપણા ઘર અને આપણા જીવનમાં નવી તાજગી લાવી શકીએ છીએ. 
 
- જો ઘરની દિવાલોમાં દરાર તૂટ ફૂટ, ભેજના નિશાન હોય તો તેને ઠીક કરાવી લો એવુ માનવામાં આવે છે કે આવી દિવાલો ઘરને સકારાત્મક ઉર્જા ગ્રહણ નથી કરવા દેતી. 
- પ્રકાશથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આવામાં તમે તમારા ઘર કે ઓફિસમાં પ્રકાશની યોગ્ય વ્યવસ્થા બનાવો. ઘરના મુખ્ય દરવાજાને સુસજ્જિત રાખો 
- ઘરમાં કોઈપણ પ્રકારની દુર્ગંધ ન રહે. તમારા ઘરને ધૂપ અગારબત્તીથી સુગંધિત રકહો 
- તુલસી લીમડો આમળા વગેરે છોડ લગાવો આ સકારાત્મક ઉર્જનો સંચાર કરે છે. 
- જો ઘરમાં કલર કરાવી રહ્યા હ્હો તો ઘરની બેઠકમાં ભૂરો ગુલાબી સફેદ કે ક્રીમ કલર કરાવો 
- રસોડામાં આસમાની આછો લીલો અથવા ગુલાબી રંગ કરાવી શકો છો.  
- બેડરૂમમાં આછો ગ્રીન આસમાની ગુલાબી રંગનો ઉપયોગ કરી શકો છો. 
- બાથરૂમ અને શૌચાલય માટે આછો ગુલાબી કે પછી સફેદ રંગ જ સારો રહેશે. 
-ડ્રોઈંગ રૂમમાં પીળો રંગ પણ કરાવી શકો છો. પરપલ કલરને ઉત્સાહવર્ધક માનવામાં આવે છે. તેનો ઉપયોગ પૂજા કક્ષમાં કરી શકો છો.  
- રૂમની છત પર સફેદ રંગ કરાવો.  આખા રૂમને સફેદ રંગ ન કરાવવો જોઈએ. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

14 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે અગિયારસનાં દિવસે આ લોકોની ચમકી જશે કિસ્મત

આગળનો લેખ
Show comments