Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ તમારા જીવનમાં શાંતિ નથી ? તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ

Webdunia
ગુરુવાર, 31 મે 2018 (15:01 IST)
જીવનમાં શાંતિ નથી તો કશુ જ નથી. ક્યારેક ક્યારેક પૈસા અને પ્રતિષ્ઠા હોવા છતા પણ મન અશાંત રહે છે.  ઘરમાં કોઈને કોઈ વાત પર ક્લેશ કાયમ રહે છે. જો આવુ થઈ રહ્યુ છે તો આનુ કારણ ઘરમાં જ હાજર કોઈ વાસ્તુદોષ તો નથી.  આવો જાણીએ કેટલાક સહેલા વાસ્તુ ઉપાય વિશે. જેનાથી આપણા જીવનમાં શાંતિનો સંચાર થઈ શકે છે. 
 
-  એવુ કહેવાય છે કે સૂર્યાસ્ત પછી સ્ત્રીઓએ માથુ ન ઓળવુ જોઈએ 
-  શયન કક્ષમાં ક્યારેય મદિરાપાન ન કરો. આવુ કરવાથી રોગી થવાનો ભય રહે છે.  
- ઘરમાં જાળા ન લાગવા દેશ્હો. તેનાથી માનસિક તનાવ ઓછો થાય છે.

- દિવસમાં એકવાર ચાંદીના ગ્લાસમાં પાણી પીવો. તેનાથી ક્રોધ પર નિયંત્રણ રહે છે. ઘરમાં સૂર્યનો પ્રકાશ આવવો ખૂબ જ જરૂરી છે. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. 
- ઘરના મુખ્ય દ્વારનો રંગ કાળો ન હોવો જોઈએ. દરવાજા અને બારી પર પણ કાળો રંગ ન લગાવો. 
- કિચનમાં આગ અને પાણી સાથે ન મુકવા જોઈએ. 
- કિચનમાં કાળો પત્થર ન મુકશો. 
- ઘરમાં તૂટેલા વાસણ કે તૂટેલો પલંગ ન મુકવો જોઈએ 
- જમ્યા પછી એંઠી થાળી લઈને વધુ સમય સુધી બેસી ન રહેવુ જોઈએ. 
- ઘરના દરવાજા સામે કચરો ભેગો ન થવા દો. ઘરમાં કપૂરનો ધુમાડો કરો. તેનાથી વાસ્તુદોષ દૂર થાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Vastu Tips: વાસ્તુ મુજબ આ 5 વસ્તુઓ ભેટમાં આપવી છે અશુભ, સંબંધોમાં આવી શકે છે ખટાશ

10 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર શનિદેવની કૃપા દ્રષ્ટિ રહેશે, મંદિરમાં તેલ જરૂર ચઢાવો

9 મે નું રાશિફળ - આજે આ 5 લોકો પર રહેશે માં લક્ષ્મીની નજર

8 મેં નું રાશિફળ - આજે અગિયારસના દિવસે આ 4 રાશિના જાતકો પર રહેશે વિષ્ણુની કૃપા

7 એપ્રિલનું રાશિફળ - આજે આ 4 રાશિઓને થશે અચાનક ફાયદો

આગળનો લેખ
Show comments