Webdunia - Bharat's app for daily news and videos

Install App

દક્ષિણાવર્તી શંખ ઘરમાં મુકવાથી થતા ફાયદા

Webdunia
શનિવાર, 9 માર્ચ 2019 (14:47 IST)
દક્ષિણાવર્તી શંખનું શાસ્ત્રોમાં ખૂબ મહત્વ છે. વિધિ વિધાનથી પૂજન કરી તેને ઘરમાં સ્થાપિત કરવાથી જે લાભ થાય છે જેનુ જ્ઞાન તમને કદાચ જ હોય. દક્ષિણાવર્તી શંખ જો વિધિપૂર્વક ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો ઘરમાં ધનની કમી ક્યારેય નહી આવે. હા કદાચ તમને જાણ નહી હોય પણ દક્ષિણવાર્તી શંખને જો શુદ્ધિકરણની યોગ્ય વિધિથી ઘરમાં મુકવામાં આવે તો ધનની ક્યારેય કમી નહી રહે. શુદ્ધિકરણ વગર મુકવામાં આવેલ દક્ષિણાવર્તી શંખ પોતાના પ્રભાવોમાં નિષ્ક્રિય રહે છે
/span>

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

10 ઓગસ્ટનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ ખુશખબર મળશે

9 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓના ચમકશે નસીબ, ધનમાં થશે વધારો

સાપ્તાહિક રાશિફળ- 9 સેપ્ટેમ્બર થી 15 સેપ્ટેમ્બર સુધીનુ રાશિફળ

8 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર મહાદેવની રહેશે કૃપા

7 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે ગણેશ ચતુર્થીનાં દિવસે આ રાશિના જાતકો પર રહેશે બાપ્પાની કૃપા

આગળનો લેખ
Show comments