Webdunia - Bharat's app for daily news and videos

Install App

કંઈ દિશામાં લગાવવા જોઈએ ક્યા રંગના પડદાં... જાણો શુ કહે છે વાસ્તુ

Webdunia
શુક્રવાર, 25 મે 2018 (13:44 IST)
એક સમય હતું જ્યારે ઘરોમાં લોકો પડદાનો નહી પણ ચિક(Bamboo Shades) નો  ઉપયોગ કરતા હતા. સમયની સાથે પરંપરા બદલાઈ અને લોકોએ રૂપની ભવ્યતા આપવા માટે રંગ-બિરંગી અન ડિઝાઈનર પડદાનો ઉપયોગ કરવા લાગ્યા. લોકો હવે પડદાને રૂપના રંગમા મેચિંગના હિસાબે ખરીદવું વધારે પસંદ કરે છે. 
 
આજકાલ લોકો વાસ્તુને લઈન એટલા સાવધ થઈ ગયા છે કે વાસ્તુને ધ્યાનમાં રાખીને પડદાની ખરીદી કરે છે પહેલા એક પડદાથી જ કામ ચાલી જતું હતું, પણ હવે ઘરને નવું લુક આપવા માટે લોકો ડિઝાઈનર પડદા ખરીદવા વધારે પસંદ કરે છે. જેથી લોકોને એક રંગના બે જુદી જુદી ડિઝાઈનમાં પડદાં ખરીદવા પડે છે. 
 
અત્યાર સુધી લોકો ઘરમાં સામાનને વાસ્તુની દિશા મુજબ મુકતા હતા, પણ હવે પડદાંના રંગની પણ પસંદગી થઈ રહી છે. પડદાં પણ હવે વાસ્તુ મુજબના રંગના લગાવવામાં આવે છે. 
આવો જાણીએ કઈ દિશા /ખૂણામાં કયાં રંગના પડદા વાસ્તુ મુજબ લગાવવા જોઈએ. 
 
* ઈશાન ખૂણામાં સફેદ રંગ અને ક્રીમ, હળવા પીળા રંગના પડદા લગાવવા લાભદાયી હોય છે. 
* અગ્નિકોણમાં  લાલ રંગ, મરૂન અને સિંદૂરી રંગના પડદા લગાવવા જોઈએ. 
 
* નૈત્રૃત્ય ખૂણામાં લીલા, કાળા પડદા લગાવવા જોઈએ. 
 
* વાયવ્ય ખૂણામાં ભૂરા, ગ્રીન  અને વાદળી રંગના પડદા લગાવવા જોઈએ. 
 
આ રીતે વાસ્તુ મુજબ પડદા લગાવવાથી વાસ્તુ દેવતા પ્રસન્ન થાય છે, જેનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments