Webdunia - Bharat's app for daily news and videos

Install App

વસંત પંચમી : કામના પૂરી કરશે આ અચૂક ઉપાય

Webdunia
ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (17:47 IST)
આ છે ઉપાય
1. બુદ્ધિમાં વિકાસ માટે વસંત પંચમીના દિવસે કાલીમાતાના દર્શન કરી પેઠા કે કોઈ પણ ફળ અર્પિત કરો "ૐ એં હ્મી ક્લીં મહા સરસવત્યૈ નમ:" મંત્રના જાપ સસ્વર જાપ કરવો જોઈએ.
 
2. ન્યાયિક બાબતોમાં પતિ પત્ની સંબંધી વિવાદો કે સ્વાસ્થય સંબંધી પરેશાનીઓના સમાધાન માટે દુર્ગા સપત્શીમાં વર્ણિત અર્ગલા સ્ત્રોત અને કીલક સ્ત્રોતના પાઠા કરી શ્વેત વસ્ત્રના દાન કરવાથી લાભ થશે.
 
3. સંગીતના ક્ષેત્રમાં સફળ થવા છે તો સરસ્વતીના ધ્યાન કરી "હ્રી વાગ્દેવયૈ હ્મી હ્મી' મંત્રના જાપ કરો. મધના ભોગ લગાવીને એને પ્રસાદ રૂપમાં વિતરિત કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments