Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોનુ અભ્યાસમાં મન ન લાગતુ હોય તો વસંત પંચમીના દિવસે કરો આ ઉપાય

Webdunia
શુક્રવાર, 4 ફેબ્રુઆરી 2022 (18:46 IST)
પ્રાચીન સમયમાં વસંત પંચમીના દિવએ જ બાળકોના શિક્ષણની શરૂઆત કરવામાં આવતી હતી. આજે પણ આ પરંપરા છે. મા સરસ્વતી જ્ઞાન-વિજ્ઞાન, કલા, સંગીત અને શિલ્પની દેવી છે. આ દિવસે મા સરસ્વતીની આરાધના જરૂર કરો.
 
સવારે સ્નાન કરી પીળા કે સફેદ વસ્ત્ર ધારણ કરો. મા સરસ્વતીને પીળા અને સફેદ ફુલ અર્પિત કરો.
 
- મા સરસ્વતીના ચિત્રને અભ્યાસ કક્ષમાં મુકો. આ દિવસે બાળકોની જીભ પર મધથી ૐ બનાવવો જોઈએ. એવુ કહેવાય છે કે આવુ કરવાથી બાળકો જ્ઞાનવાન થાય છે. છ 
 
મહિના પૂરા કરી ચુકેલ બાળકોને અન્નનો પહેલો કોળિયો પણ આ દિવસે ખવડાવવામાં આવે છે.
- વિદ્યાર્થી આ દિવસે પોતાના પુસ્તકો પર પીળુ કવર લગાવીને તેના પર કંકુથી સ્વસ્તિક અંકિત કરે.
- પૂજા કરતી વખતે મા સરસ્વતીની મૂર્તિ સાથે શ્રી ગણેશની મૂર્તિ જરૂર મુકી દો. પુસ્તકો, કલમ, વાદ્ય યંત્ર વગેરેને મા સરસ્વતીના સમક્ષ મુકો.
- માત પિતા બાળકોને ખોળામાં લઈને બેસે. બાળકોના હાથથી શ્રીગણેશને ફૂલ અર્પિત કરી અક્ષરનો અભ્યાસ કરાવે.
- સરસ્વતી પૂજન પછી પૂજામાં ઉપયોગમાં લેવાયેલ હળદરને કપડામાં બાંધીને બાળકના હાથ પર બાંધી દો. શીરો કે કેસરવાળી ખીરનો પ્રસાદ અર્પિત કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Leftover Rice Cutlet- વધેલા ભાતમાંથી બનાવેલ કટલેટ

ઉનાળામાં કયા સમયે લીંબુ પાણી પીવું જોઈએ, તમને થશે ઘણા ફાયદા

દહીં ડુંગળીની સેન્ડવિચ બનાવીને ખાવ, બાળકો ભૂલી જશે ચીઝ મેયોનીઝનો સ્વાદ, જાણો રેસીપી

Gujarati Recipe- સરગવાનું શાક

મેથી દાળ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Janmotsav: હનુમાન જન્મોત્સવ પર રાશિ મુજબ 108 વાર કરો આ મંત્રનો જાપ, મનોકામના થશે પૂરી

12 Name of hanuman: હનુમાનજીના આ 12 નામોનો જાપ કરવાથી મુશ્કેલીઓમાંથી મળશે મુક્તિ અને માનસિક શાંતિ

Hanuman Jayanti 2025 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ

Hanuman jayanti કેવી રીતે ઉજવશો, જાણો નિયમ અને પૂજા વિધિ

Mahavir Jayanti Wishes & Quotes 2025: ચાલો મળીને અહિંસા અને સત્યના રસ્તે આગળ વધીએ, તેમના સિદ્ધાંતોને જીવનમાં ભરીએ

આગળનો લેખ
Show comments