Webdunia - Bharat's app for daily news and videos

Install App

વસંત પંચમી - કરો માં સરસ્વતીની પૂજા જાણો શું છે મૂહૂર્ત

Webdunia
શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (19:16 IST)
વસંત પંચમી માઘ માસના શુક્લપક્ષની પંચમી તિથિને ઉજવાય છે. એવી માન્યતા છે કે માઘ શુક્લપક્ષ પંચમીના દિવસે જ્યાં કે દેવી માતા સરસ્વતીના પ્રાકટય થયું હતું. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની ખાસ પૂજા કરાય છે. આ વખતે વસંત પંચમી 22 જાન્યુઆરીને ઉજવાઈ રહી છે. 
માં સરસ્વતીના એક હાથમાં ગ્રંથ છે.એ કમલપુષ્પ પર વિરાજમાન  હંસવાહિની છે. તેણે વિદ્યા અને બુદ્ધિની દેવી ગણાય છે. સંગીત ક્ષેત્રથી સંકળાયેલા અને કળાકાર માતા સરસ્વતીના પૂજન પછી જે કોઈ નવી વસ્તુની શરૂઆત કરે છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીથી વિદ્યા, બુદ્ધિ ,કળા અને જ્ઞાનના વરદાન માંગે છે. 
આ છે શુભ મૂહૂર્ત 
વસંત પંચમી પૂજા મૂહૂર્ત 07:17 
સમય - 5 કલાક 15 મિનિટ 
પંચમી તિથિ શરૂ - 21 જાન્યુઆરી 2018 રવિવારે 15:33 વાગ્યે થી  
પંચમી તિથિ સમાપ્ત - 22 જાન્યુઆરી 2018 સોમવારે 16:24 વાગ્યે સુધી   

 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments