Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hug Day 2019- માત્ર દૂરી જ નહી મટે, Hug કરવાના આરોગ્યને હોય છે આ 6 ફાયદા

Webdunia
સોમવાર, 11 ફેબ્રુઆરી 2019 (16:28 IST)
હગ ડે તમારા જીવનમાં રોમાંસ ભરવાની શરૂઆત હોય છે. તેનો અર્થ એક બીજાને નજીક આવવું જ નહી પણ તેનાથી આરોગ્યને પણ તેનાથી આરોગ્યને પણ ઘણા ફાયદા હોય છે. થોડા સમય પહેલા વૈજ્ઞાનિકોએ પણ આ વાત બોલી હતી. 
 
આ શોધમાં સામે આવ્યું કે જે લોકો એક બીજાને ગળે લગાવે છે તેની શારીરિક અને માનસિક આરોગ્ય ખૂબ સારી રહે છે. આ જ નહી આ કારણથી લોકોના તનાવ પણ ઓછું હોય છે. 
Hug ના 6 ફાયદા 
- ઘણા શોધોમાં ખબર પડી છે કે હગ કરવાથી મૂડ સારું હોય છે. તેના કારણે સેરોટોનિન નામનો હાર્મોન જેનાથી તમે ખુશ અનુભવો છો. 
- હગ કરવાથી પ્રેમ વધે છે. સામાન્ય રીતે હગ કરવાને લઈને આ માનવું છે કે એક બીજાથી પ્રેમ રાખનાર લોકો જ ગળે મળે છે. આ વાત સાચી છે પણ આ ફેક્ટ આટલું સાચું  છે કે હગ કરવાથી પ્રેમ વધે છે. 

- તેનાથી તમે એક બીજાને સારી રીતે સમજીએ છે. તમારા દિલવી વાત શેયર કરે છે. 
 
- એક શોધ પ્રમાણે આ વાત ખબર પડી છે કે હગ કરવાથી અમારા શરીરના લોહીમાં એક હાર્મોન ઑક્સિટોનના સ્ત્રાવ હોય છે. જે અમારા વધેલા રક્તચાપમાં કમી લાવે છે. જેના કારણે અમે તનાવ અને ગભરાહટથી બચ્યા રહે છે અને અમારી મગજની શક્તિ એટલે કે યાદશકતિ વધે છે. 

- બે પ્રેમ કરનાર માટે આ ખૂબ જરૂરી છે કે તે એક બીજા પર વિશ્વાસ કરતા હોય. તેથી હગ ડે અમે અવસર આપે છે કે અમે આ દિવસ અમારા ચાહકોને ગળા લગાવીને તેમાં પોતાના પ્રત્યે વિશ્વાસ કરીએ. 
 
- જ્યારે અમે કોઈને ગળા ભેટીએ છે તો અમે એક પ્રકારની સુરક્ષાના અનુભવ કરી છે એવું લાગે છે કે જેમ તે માણસ અમારી સુરક્ષામાં હાજર છે અને જરૂરત પડાતા પર હમેશા અમારો સાથ આપશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: ‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’ હેઠળ કૃષિ સાધનોની ખરીદીની સમયમર્યાદામાં 15 દિવસનો વધારો

અનામત પર NDA માં જ ધમાસાન. ચિરાગ પાસવાને કેન્દ્રીય મંત્રી માંઝી અને તેમાંનાં પુત્ર પાસે માંગી લીધું રાજીનામું

પાકિસ્તાનને જવાબ આપવાની રીત બદલાય ગયા, ઓપરેશણ સિંદૂર પર બોલ્યા પૂર્વ આર્મી ચીફ નરવણે

ઉઝબેકિસ્તાન માટે રવાના થયા પીએમ મોદી, SCO શિખર સંમેલનમાં પણ ભાલ લેશે, બોલ્યા - આતંકવાદનો ખાત્મો કરીશું

નેપાળ પૂર હોનારત: ગુજરાતના 25 લોકો લાપતા, રાજ્ય સરકારે જાહેર કરી નવી યાદી; NRI પણ સંપર્ક વિહોણા

વધુ જુઓ..

ધર્મ

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારે કરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - આજનુ પંચાગ - 28 ઓગસ્ટ 2026

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

આગળનો લેખ
Show comments