Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 ફેબ્રુઆરી: Promise Day કરો પ્યારના 5 ખાસ વાદા

Webdunia
બુધવાર, 10 ફેબ્રુઆરી 2021 (16:45 IST)
પ્રેમમાં સૌથી ખાસ વાત હોય છે પ્રેમ, વિશ્વાસ અને વાદા કે પ્રોમિસ  આ દિવસ સૌથી  ખાસ દિવસ છે. તમે માત્ર એક વાદો કરીની પાર્ટનરનો દિલ જીતી શકો છો. આ દિવસથી તમારા પ્રેમની ઉમર લાંબી થઈ જશે. તો આજે તમે પણ પ્રેમના આ 5 ખાસ વાદા કરીને તમારી પ્રેમની ઉમરને લાંબી કરો. 
 
1.પ્રેમમાં ઉમ્રભર સાથ નિભાવવું -દરેક પ્રેમીનો સપનો હોય છે. જો તમે ઉમ્ર ભર સાથ નિભાવવાના વાદ આ સપનાને સાચુ કરવાની મોહર લગાવી દેશે. તો તમારા સાથી માટે તેનાથી મોટી ખુશી કોઈ ખુશી નથી. 
2. સાથ રહેવાની વાત સાથે પ્રેમને હમેશા જીવંત રાખવું પણ જરૂરી છે. તો આ પ્રેમ ઉમ્ર ભર સજીવ બન્યુ રહે આ વાદા પણ કરી લો. 
3. પ્રેમના ઘણા રંગ રિસાવવું -મનાવવું ઝગડવું તે પછી પણ સાથી પણ એકાધિકારની ભાવના તો પણ એક રંગ છે. પણ આ બધાથી ઉપર છે- વિશ્વાસ બનાવી રાખવું. વાદા કરો કે તમે સાથી પર ક્યારે કોઈ શંકા નહી કરશો અને પોતાનો અને સાથીનો વિશ્વાસ બનાવી રાખશો. 
4. પ્રેમની સાથે સાથે સાથી પ્રત્યે સમ્માન બનાવી રાખાવાનો વાદો કરી લો. અને તમારા સંબંધની ગરિમાને બનાવી રાખો. 
5. પ્રેમમાં સૌથી જરૂરી હોય છે એક બીજાને સમજવું અને દરેક પરિસ્થિતિમાં સાથ આપવું. તમારા સાથ ન માત્ર સાથીને માનસિક બળ આપશે પણ પ્રેમની ગર્માહટ પણ બનાવી રાખશે. તો ભૂલ્યા વગર સહયોગનો વાદો કરી લો. અને પ્રેમને મજબૂતી આપો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સરકારી હોસ્પિટલમાં છ દિવસમાં પાંચ સગર્ભા મહિલાઓના મોતથી ભારે આક્રોશ ફેલાયો છે, જેમાં ડોક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે.

બેંગલુરુમાં, એક ડિલિવરી બોય બળજબરીથી એક મહિલાના ઘરમાં ઘૂસી ગયો, વોશરૂમનો ઉપયોગ કર્યો અને પછી પોતાને ખુલ્લા પાડ્યા

ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ અને કાશ્મીરમાં ચોમાસાના વરસાદને કારણે સ્થિતિ કેવી રહેશે? આ અઠવાડિયે ત્રણેય રાજ્યોમાં હવામાન કેવું રહેશે?

ગાઝિયાબાદમાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ જ્યારે એક DPS સ્કૂલ બસમાં અચાનક આગ લાગી ગઈ; જો બાળકો તેમાં હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

વરસાદથી બચવા માટે એક બળદ દુકાનની છત પર ચઢી ગયો; નીચે ઉતરવાનો પ્રયાસ કરતી વખતે શેડ તૂટી પડ્યો.

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

આગળનો લેખ
Show comments