Webdunia - Bharat's app for daily news and videos

Install App

Makar Sankranti 2023 - મકર સંક્રાતિ પર જરૂર કરો આ 11 વસ્તુઓનુ દાન, ક્યારેય નહી રહે ધનની કમી

Webdunia
સોમવાર, 9 જાન્યુઆરી 2023 (16:35 IST)
14 જાન્યુઆરી શુક્રવારે મકર સંક્રાતિ ઉજવાશે આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં લગભગ એક મહિના માટે આવે છે. આ વખતે સૂર્યનુ મકર રાશિમાં ગોચર બપોરે 2 વાગીને 29 મિનિટ પર થશે. સંક્રાતિ પર સ્નાન અને દાનનુ વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે કરેલા દાનનુ અનેકગણુ ફળ મળે છે. આવો જાણીએ મકર સંક્રાતિપર કંઈ વસ્તુઓનુ દાન કરવુ શુભ માનવમાં આવે છે. 
 
આ વસ્તુઓનુ કરો દાન 

 
1. તલ - મકર સંક્રાતિપર તલનુ દાન કરવુ શુભ માનવામાં આવે છે. તલનુ દાન કરવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે 
 
2. ખિચડી - મકર સંક્રાતિના દિવસે ખિચડી ખાવી જેટલી શુભ છે એટલી જ શુભ તેનુ દાન કરવાનુ પણ માનવામાં આવે છે. 
 
3. ગોળ - આ દિવસે ગોળનુ દાન કરવુ પણ શુભ હોય છે. ગોળનુ દાન કરવાથી સૂર્ય દેવની કૃપા પ્રાપ્ત થાય છે 
 
4. તેલ - આ દિવસે તેલનુ દાન કરવુ શુભ માનવામાં આવે છે. આવુ કરવાથી શનિદેવનો આશીર્વાદ મળે છે 
 
5 . અનાજ - મકર સંક્રાતિના દિવસે પાંચ પ્રકારના અનાજનુ દાન કરવાથી દરેક મનોકામના પુરી થાય છે 
 
6 . ઘી - આ દિવસે ઘી નુ દાન કરવાથી કરિયરમાં સફળતા મળે છે. 
 
7 . રેવડી - મકર સંક્રાતિના દિવસે રેવડીનુ પણ દાન કરવુ શુભ માનવામાં આવે છે. 
 
8 મીઠુ - મકર સંક્રાતિના દિવસે મીઠાનુ નવુ પેકેટ લાવીને દાન કરો. તેનાથી શુક્ર મજબૂત થાય છે 
 
9. ધાબળો - આ દિવસે ધાબલાનુ દાન કરવુ શુભ માનવામાં આવે છે. તેનાથી રાહુ અને શનિ શાંત રહે છે 
 
10 ચારો - આ દિવસે ગાયને લીલુ ઘાસ ખવડાવવુ શુભ માનવામાં આવે છે. 
 
11. આ દિવસે ગરીબોને નવા વસ્ત્ર દાન કરવા જોઈએ તેનાથી જીવનમાં બરકત આવે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments