Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાંપત્ય જીવનને સુખમય બનાવા માટે મહિલાઓ મકરસંક્રાતિ પર કરો આ કામ

Webdunia
બુધવાર, 13 જાન્યુઆરી 2021 (17:51 IST)
મકર સંક્રાતિ પર સૌભાગ્યવતી સ્ત્રી કરશે આ કામ તો,  મળશે અખંડ સૌભાગ્ય 
મકર સંક્રાતિના પાવન પર્વ પર દાનનું ખૂબ મહત્વ હોય છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા દાન કરવાથી ખાસ પુણ્યની પ્રાપ્તિ થાય છે. મહિલાઓએ આ દિવસે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ. 
સૂર્યને અર્ધ્ય આપી કરો દિવસની શરૂઆત - મહિલાઓ સૂર્યોદય પહેલા ઉઠીને તીર્થે સ્નાન કર્યા પછી સૂર્યને અર્ધ્ય આપે. ત્યારબાદ ઘરના પૂજાસ્થળમાં ભગવાનની પૂજા અર્ચના કરો. 
આ વસ્તુઓનું કરો દાન- મહિલાઓ મકર સંક્રાતિ પર કાળા તલ, ગોળ અને ખિચડી ઉપરંત 13ની સંખ્યામાં સુહાગની કોઈપણ વસ્તુ 13 મહિલાઓને દાન કરે.  આવું કરવાથી તેમને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 
સુહાગન મહિલાઓએ આ પણ કરવું - 13 મહિલાઓને દાન આપવા ઉપરાંત કોઈ એક ગરીબ મહિલાને સુહાગ અને શ્રૃંગારની બધો સામાન પણ ભેંટ સ્વરૂપ આપો. તેનાથી પણ પતિને દીર્ધાયુની પ્રાપ્તિ થાય છે. 
 
લક્ષ્મી માતાને લાલ ફૂલ કરવું અર્પિત - મહિલાઓ આ દિવસે લક્ષ્મી માતાના ચરણોમાં લાલ ફૂલ અર્પિત કરવું અને ખીરનો ભોગ લગાવો. મકર સંક્રાતિના દિવસે મહિલાઓએ સૂર્ય પૂજાના વગર અન્નપાણી ગ્રહણ ન કરવું જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mithun Rashi Girl Names- મિથુન રાશિ ક, છ,ઘ પરથી જાણો છોકરીના નવા નામ

Moong Sprouts Bhel- મગ સ્પ્રાઉટ્સ ભેળ

અનેક પ્રકારની હોય છે પેટની ચરબી, જાણો તમારા પેટ પર કયા પ્રકારની ચરબી થઈ રહી છે જમા અને તે કેવી રીતે ઘટાડવી

Appe Recipe - દૂધીના અપ્પે બનાવવાની રેસીપી

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

વધુ જુઓ..

નવીનતમ

Buddha Purnima Wishes 2025: બુદ્ધ પૂર્ણિમા પર મિત્રો અને સંબંધીઓને આ સંદેશાથી આપો શુભકામનાઓ

Vaishakh Purnima 2025: વૈશાખ પૂર્ણિમાની રાત્રે આ 4 જગ્યાએ દીવા પ્રગટાવો, તમે દેવાથી મુક્ત થશો અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે

Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

આગળનો લેખ
Show comments